________________
રાજગૃહકે જીર્ણોધાન કા વર્ણન
ખીજું અધ્યયન પ્રારંભ
પહેલું અધ્યયન પુરુ થઈ ગયુ છે હવે ખીજું અધ્યયન શરુ થયા છે. આ અધ્યયનના પહેલા અધ્યયનની સાથે સંબધ આ રીતે છે-કે પહેલા અધ્યયનમાં આ વિષયનું સ્પષ્ટીકરણુ કરવામાં આવ્યું છે કે અનુચિત માગમાં પ્રવૃત્ત શિષ્યને માટે ગુરુની ફરજ છે કે તે તેમને ઉપાલંભ આપે. આ અધ્યયન વડે સમજાવવામાં આવશે કે જે અનુચિત અથવા તેા ઉચિત માર્ગમાં પ્રવૃત્ત થાય છે, તેમને પેાતાના કરેલાં કર્મો અનુસાર અ તેમજ અનર્થીની પ્રાપ્તિ પરંપરા ભોગવવી પડે છે. આ કારણથી જ આ અધ્યયન પહેલા અધ્યયન પછી આરભવામા આવ્યું છે. આ બીજા અધ્યયનના પહેલું સત્ર આ છેઃ——‘નરૂમાં અંતે” ! યાનિી
ટીકા –જ ખૂસ્વામી સુધર્માંસ્વામીને પૂછે છે(ગડ્ડ)જો (i) નિશ્ચિત રૂપે (મંતે ) હેલદત (સમગેનું અવચામઢાવી મસ નાય થળG ઞયમઢે વળત્તે) શ્રમણ ભગવાન મહાવીર પહેલા જ્ઞાતાધ્યયન' ના અથ ઉપર કહ્યા મુજબ સ્પષ્ટ કર્યા છે, તેા (રીયાળ મતે ! નાયયળના મઢે વળતે) બીજા જ્ઞાતાધ્યયનના તેમણે કઈ રીતે ભાવાર્થ સમજાવ્યો છે? જખૂસ્વામીના આ પ્રકારના પ્રશ્ન સાંભળીને શ્રી સુધર્માંસ્વામીએ તેમને કહ્યું કે (ત્રં વહુ સઁવુ) હે જ બૂ તમારા પ્રશ્નનને જવાબ સાંભળે-(સેળ વાèળ તેનું સમળ રાશિદે નામ નયરે સ્રોસ્થા) તેકાળે અને તે સમયે રાજગૃહુ નામે એક નગર હતું. (વ77) તે નગરનુ વર્ણન પહેલાં કરવામાં આવ્યું છે. (तस्स णं रायगिहस्स नयरस्स बहिया उतरपुर स्थिमे दिसीभाए गुणसिलए નામ એફ ટ્રોસ્થા) રાજગૃહ નગરની બહાર ઉત્તર પૂર્વ દિશામાં એટલે ઇશાનકાણુમાં ગુણુશીલક નામે ઉઘાન હતા. (યન્નો) આ ઉદ્યાનનું વર્ગુન પહેલાં કરવામાં આવ્યુ` છે. (तस्सणं गुणसिलयस्स चेइयस्स अदुरसामंते एत्थणं महंएगे जिष्णुज्जाणे यावि होत्था) ગુણુશીલક ઉદ્યાનની વધારે પાસે પણ નહિ અને વધારે દૂર પણ નહિ એવું એક બીજો જૂનું ઉદ્યાન હતું. ( વિટટેવ છે mિજીયતો ઘરે નાળવિદ્યુ શુક્ષ્મજયા જીવ છા" બોનવાણયસંગિકને થવિ દોથા) આમાનુ દેવકુળ વ્યંતરાયન કયારનુંએ નાશ પામ્યું હતુ. દેવકુળના અથ અહીં વ્યન્તરનું આયતન
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૨૧૩