________________
पुयानुसुचि चरमाणे गामाणुगाम दुइज्जमाणे मुहं सुहेण विहरमाणे जेणा मेव रायगिहे नगरे जेणामेव गुणसिलए चेइए तेणामेव उवागच्छइ) તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર કે જેઓ આદિકર હતા, તીર્થકર હતા, પૂર્વાનુપૂર્વેનું પાલન કરતા એક ગામથી બીજે ગામ વિચરતા સંયમની આરાધના કરતા જ્યાં રાજગૃહનગર અને જ્યાં ગુણ શિલક નામે ઉદ્યાન હતું ત્યાં પધાર્યા. (ઉષા गच्छित्ता अहापडिरूवं उग्गहं उग्गिण्हित्ता संजमेण तवसा अप्पाणभावेमाणे વિદર૬) પધારીને યથા૫ અવગ્રહ લઈને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા ઉદ્યાનમાં વિરાજમાન થયા છે. ૪છા
મેઘમુનિ કે સંલેખના કે વિચાર કા વર્ણન
'तरणं तस्स मेहस्स अणगारस्स' इत्यादि । રીનાથ-ર ) ત્યાર પછી (તરણ દર ઉમરH) અનગાર મેઘકુમારને (મો) રાત્રિમાં (જુન્નત્તાવારતમાં) પૂર્વવત્રી અને અપરાત્રિીકાળના વખતે (ધનનારિયં નામrma) મારે કયે વખત છે, હમણાં મારે શું કરવું જોઈએ. આ શરીર ક્ષણિક છે. મૃત્યુને આ શરીર ઉપર જરા પણ દયા આવતી નથી, મૃત્યુ ભયંકર અને વિકરાળ છે. મારે આત્મકલ્યાણ કેવી રીતે સાધવું જોઈએ વગેરે ધર્મ ધ્યાન રૂપ જાગરણ અવસ્થામાં (મયથાવે બન્નથિg ara #guસ્થા આ પ્રમાણે આત્મગત પ્રાર્થિત અને વિશેષરૂપમાં અભિષિત, ચિંતિત, સ્કુટરૂપે હૃદયમાં સ્થાપિત મનોગત, મનમાં અવસ્થિત) સંકલ્પ ઉદ્ભવ્ય.(gવં વહુ મહં પેલું ફળ तहेव जाव भासं भासिस्सामीति गिलाएमितं अस्थिता में उठाणे कम्मे बले वीरिए पुरिसक्कारपरक्कमे सद्धाधिई संवेगे जाव इमे धम्मायरिए धम्मोवदेसए સાથે ખાવું મહાવીરે ન જુથ વિહા) કે હું ઉદાર વગેરે વિશેષણવાળી તપસ્યાથી શુષ્ક કક્ષ અને કાન્તિ વગરના શરીરવાળે થઈને જ્યારે હું કંઈક બેલું” આ જાતના ફકત વિચારથી જ લાન થઈ જાઉં છું. એવી સ્થિતિમાં જ્યાં સુધી
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
૨૦૦