________________
कुमार सयमेव पवावेइ, सयमेव मुंडावइ, सयमेव आयार जाव धम्ममाइनखड़) આ પ્રમાણે મેઘકુમારની વિનંતી સાંભળીને શ્રમણ ભગવાન મહાવીરે મેઘકુમારને જાતે પ્રવ્રજિત કર્યા. પ્રવ્રજિત કરતાં સૌ પહેલાં તેમણે પંચપરમેષ્ઠીના નામો મેઘકુમારને સંભળાવ્યા. ત્યાર બાદ “રૂછા # " આ પાઠને ભણીને “તરન્ન કરી જાણે” વગેરે પાઠ દ્વારા તેમણે ક્ષેત્ર વિશુદ્ધિને માટે મેઘકુમારથી કાયોત્સર્ગ કરાવડાવ્યું. મેઘકુમારે શરીરને સ્થિર કરીને સુરઝાઝા # દૂર” વગેરે પાઠનું મનમાં ચિંતન કર્યું, અને ત્યાર બાદ “ન ગારિફ્રેતાળ ? વગેરે બોલતા કાર્યોત્સર્ગ પૂરો કર્યો. ત્યાર પછી શ્રી ભગવાન મહાવીર સ્વામીએ “ના ” વગેરે પાઠ મેઘકુમારને સંભલાવ્યું. ત્યાર પછી “જનિ મતે ? વગેરે પાઠ દ્વારા મેઘકુમારને દીક્ષિત કર્યા. દીક્ષા સ્વીકાર કર્યા બાદ પ્રભુએ તેમને પોતાની પાસે બેસાડીને જાતે મુંડિત કર્યો. અને “ ના પાઠને ડાબી જાનું (ઘૂંટણ) ઊંચી કરાવડાવીને તેમના વડે બે વખત બોલાવડાવ્યું. ત્યાર બાદ આચાર વગેરે અંગોવાળા ધર્મને તેમને ઉપદેશ આ. ઉપદેશ આપતાં તેમણે કહ્યું કે મુનિ ધર્મના પાલન માટે (ાંત રિદિयव्ब, णिसीइब्बं, तुयटियव्य, भुंजियव्वं भासियव्वं एवं उठाए उहाय पाणेहिं પૂ, ગીÉ HÉ, સંખે હંમર) સાધુની ફરજ છે કે તે યુગમાત્ર આગળના માર્ગને સારી પેઠે જોઈને ચાલે, નિરવદ્ય ભૂમિ ઉપર ઊંચે થઈને બેસે, બેસતી વખતે તે ભૂમિનું ચોક્કસપણે પ્રમાર્જન કરે, સૂતી વખતે જ્યારે તે પાસું ફેરવે ત્યારે શમ્યા ન વામ પાW (ડાબી બાજુ) અને દક્ષિણ પાશ્વ (જમણી બાજ) પ્રમાર્જિત કરીને સૂવે. તેમ જ શરીરના પણ બને પાનું પ્રમાર્જન કરે. ક્ષુધા વેદનીય, વૈયાવૃત્ય, ઈસંયમ, પ્રાણિદયા, તેમજ ધમ ચિન્તા આ છે કારણોને લઈને સાધુ જે આહાર ગ્રહણ કરે છે, તે તેમને––અંગાર વગેરે દેષ રહિત જ કરવો જોઈએ. હિત, મિત અને નિરવદ્ય વાણીને જ વ્યવહાર સાધુને કરે જોઈએ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૬૬