________________
કે જે માણસને રાજ્યમાં ભરવાને ટેકસ બાકી હતા એવા માણસોએ (1િ ) ઘણું શંખ વગાડનારા માણસોએ એટલે કે શંખ વગાડીને ભિક્ષા માગનારા ભિખારીઓએ, ( ક્રિયા) કુંભાર તેલી વગેરે માણસેએ અથવા તે ચક બતાવીને ભીખમાગનારા ભિખારીઓએ, (જાંત્રિા ) ઘણા ખેડૂતોએ, (મુબંઢિયા) ઘણું આશીર્વાદ આપનારા મુખમાંગલિકોએ, ( ફૂલમાળા) ઘ મંગળપાઠકએ, (વે. માળT) ઘણા વર્લ્ડ માનકોએ –જેમણે પિતાના ખભા ઉપર બીજા માણસને બેસાડી રાખ્યા છે–એવા માણસોએ-(સાદું રૂઢ઼િ વંતા વિષાણું મજુરનાë નri માર્દિ મwifમામ દિયાજ્ઞિાહિં વહેંતિ) મેઘકુમારને ઈષ્ટાર્થ પ્રરૂપક હૃદયને આલાદિત કરનારા, પ્રીતિ ઉત્પન્ન કરનારા, મનહર, અંતઃકરણને વશમાં કરનારી, અત્યન્ત આનંદ પમાડનારા, વચને દ્વારા (અવયં વુિંતાપ મિથુiા પુર્વ વવાણી) સતત જ્ય વિજ્ય વગેરે વચનથી વધાવતા સવિશેષ ગુણ કીર્તનથી સ્તુતિ કરતા આ પ્રમાણે શુભાશીર્વાદ આપી રહ્યા હતા કે (ા ઘા શંકા નય મા મäતે, વિયં નિજાદિ, ઇંદ્રિાં નિર્ધા पालेहि समणधम्म, जिय विन्धोविय ! वसाह तं देव ! सिद्धिमज्झे) હે નંદ! હે મહાપુરૂષ! તમે બધી રીતે વિજયી થાઓ, હે ભદ્ર જગત:લ્યાણકારી તમે બધી રીતે તમારે ઉત્કર્ષ સાધ, તમે સર્વોપકારી છે માટે તમારું કલ્યાણ થાઓ, અવશીકૃત ઈન્દ્રિય ઉપર તમે કાબુ મેળવે. જિતની રક્ષા કરોજિત ઈન્દ્રિચેની બધી રીતે રક્ષા કરે. વિદને જીતવાની સાથે સાથે તમે શ્રમણ-ધર્મનું પાલન સારી પેઠે કરે. શાશ્વત રૂપે તમે સિદ્ધિની વચ્ચે નિવાસ કરે. સિદ્ધિને અર્થ મુકિત થાય છે અથવા જ્યાંસુધી ચાર અઘાતિયા કર્મો બાકી રહે ત્યાં સુધી તમે દેવના મધ્યમાં નિવાસ કરો અને જ્યારે આ ચાર અઘાતિયા કર્મો પણ નાશ પામે ત્યારે તમે સિદ્ધની વચ્ચે વાસ કરો (નિવાર રોસન) તમે રાગદ્વેષ રૂપી મળે ને નષ્ટ કરો (તi ધિરતા વધારે મારિ રમવામા ) તમે તપ દ્વારા ધૃતિ રૂપી ધનને ધારણ કરતાં બહુજ ઉત્સાહની સાથે આઠ કર્મ રૂપ આત્મ શત્રુઓનો વિનાશ કરો (ાળ ઉત્તi સુરજે ગધ્વજાતિfમરમજુત્તર વનાળે પાવા) ઉત્તમ શુકલધ્યાનના પ્રભાવથી તમે નિદ્રાવિકથા વગેરે પ્રમાદ રહિત થઈને અજ્ઞાન રૂપી અંધારાને નષ્ટ કરનારા અનુત્તર સર્વ પ્રધાન કેવળજ્ઞાનને મેળવે. (ગારું નાણાં જ પકડ્યું મોષ ગઇ૬) તેમજ અચળ ( ) શાશ્વત દ્રવ્યાર્થિકનયની એપેક્ષાથી પ્રતિક્ષણ સદ્દભાવ રૂપ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૫૯