SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ તે જળ પત્તન અને જ્યાં સ્થળમાગે આ બધી વસ્તુઓ અંદર લઈ જવામાં આવે છે. તેમ જ બહાર લાવવામાં આવે છે, તે સ્થળ પત્તન છે. એ સૂત્ર “૩૧”. મેઘકુમાર કે દીક્ષોત્સવ કા નિરૂપણ 'तएणं से मेहे गया' इत्यादि ટીકાથ–(તpi સે મેરાણા) રાજયાભિષેકના ઉત્સવ પછી જ્યારે મેઘકુમાર. રાજા થઈ ગયા. (તi તન મેક્ષ નો પ્રમાણિયો જં વાની) ત્યારે મેઘકુમાર રાજાના માતાપિતાએ તેમને કહ્યું કે (મી બાવા રિયા વારાખે a તે દિવજી કાનજે) હે પુત્ર! બેલે અમે તમને શું આપીએ. એવી કઈ સૌથી પ્રિય વસ્તુ છે કે જે અમે તમને આપીએ. બેલે. તમારા મનમાં શું ઈષ્ટ છે. શંકા ન કરે, નિઃસંકેચપણે અમને કહે. (તws રે મેરાણા ઉગારિયો વઘારી) માતાપિતાની આ વાત સાંભળીને મેઘકુમાર રાજાએ તેમને કહ્યું કે (રૂછામિ શં શન્મયાનો તિરાવળા જયદi iારું = 3am #ાનાં જ સંવેદ) હે માતાપિતા ! હું કુત્રિકાપણથી રજોહરણ અને પાત્ર ચાહું છું. તમે મંગાવી આપે. કુત્રિકાપણને ભાષામાં કુત્તિયાપણ” કહે છે. કુત્રિકાપણનો વ્યુત્પત્તિ લભ્ય અર્થ આ પ્રમાણે છે કે“નાં ત્રિરં ત્રિ” દેવલેક, મૃત્યુલેક અને પાતાળલેક આ ત્રણે કુત્રિક કહેવાય છે. “તારયાત તસ્ વપશઃ” આ નિયમ મુજબ ત્રણે લોકોની બધી વસ્તુઓ પણ કુત્રિક શબ્દના અર્થમાં સમાવિષ્ટ થઈ જાય છે. આ કુત્રિકની જે દુકાન હોય છે, તે “કુત્રિકા પણ કહેવાય છે. મતલબ એ છે કે જે દુકાનમાં ત્રણ લેકની બધી વસ્તુઓ ગ્રાહકોને મળે છે, તે કુત્રિકા પણ છે. જે માટી વગેરે દ્રવ્ય રજ અને કર્મરૂપી ભાવ રજને દૂર કરે છે તે રજોહરણ છે. જેમાં આહાર વગેરેની વસ્તુઓ મૂકવામાં આવે છે, તે પ્રતિગૃહ છે. આ રીતે પ્રતિગ્રહ શબ્દનો અર્થ પાત્ર થયા છે. સૂત્રમાં “પાળ અને દિ ' આ બે શબ્દો સાધુએના બીજા ઉપકરણને બતાવનારા છે. સાધુઓના આ બીજા ઉપકરણે આ પ્રમાણે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧ ૧૪૫
SR No.006432
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy