________________
મૂત્ર, શ્લેષ્મ, પિત્ત --જલ્લ,શરીરને મેલ, નાકને મેલ વમન, પિત્ત, શુક અને રક્ત એમની જ ઉત્પત્તિ શક્ય છે. એટલે જ્યારે આ કામગ (ગgar) અસ્થિર (ગ્રનિશા) અનિયત અને (તારા) અશાશ્વત છે. (સહજપતૃ વિધિન્ના વિના) શટન, પટન, અને વિધ્વંસન ધર્મ વાળા છે. અને કિંધાકફળની જેમ છે જેમકે ઉપગના સમયે કિપાકફળ મધુર સ્વાદવાળું હોય છે, અને એના ઉપગ એટલે કે ભક્ષણ કર્યા પછી મૃત્યુ પમાડનાર છે, તેજ પ્રમાણે ઉપગના સમયે રુચિકર લાગતા આ કામને અંતે દુર્ગતિ કરનારા જ છે. (દgia aa વિવાદિનિકા) અને વહેલા મોડા ગમે ત્યારે આ કામગોને ત્યાગ તે કરે જ પડશે ત્યારે (ગમ વાગો કાળ ૧ gવ મUTyp રે ઘા જમાઇ) હે માતાપિતા ! કેણ કહી શકે કે તમારા અને અમારામાંથી પહેલાં પરલેક જવાની તૈયારી કેણુ કરશે ? એટલા માટે જ્યારે આ વાત આપણે જાણી શકતા નથી ત્યારે (તે જુદામિ vi
ના વન્નરૂત્તા) હું ચાહું છું કે તમે મને મુંડિત થઈને શ્રમણ ભગવાન મહાવીરની પાસે મુનિ દીક્ષા લેવાની આજ્ઞા આપે. એ સૂત્ર “૨૮”
'तएणं तं मेहंकुमारं' इत्यादि। ટીકાથ–(તti) ત્યારબાદ (મેદ ) મેઘકુમારને (ઝા વિરો) માતાપિતાએ (gi વથાણા) કહ્યું કે— i તે વાઘ) ! મઝા પના વિજ્ઞા જઇ) હે પુત્ર! દાદા, પરદાદા તેમજ પિતાના પરદાદાના સમયથી જ (સુવઇ રિण्णे य सुवण्णे य कंसेय दूसेय मणिमोत्तिय संख सिलपवालरत्तरयण સંતના વર્ષને ૨) હિરણ્ય (ચાંદી), સુવર્ણ, કાંસુ, ચીનાંશુક વગેરે ઉત્તમ વસ્ત્રો, ચન્દ્રકાન્ત વગેરે મણિઓ, મોતી, શંખ (દક્ષિણાવર્ત શંખ) જેને સ્પર્શવાથી લખંડ સુવર્ણમાં પરિવર્તિત થઈ જાય છે–તે સ્પર્શ મણિ, ભૂગ, પચીરાગ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૩૨