SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ ભગવાન્ મહાવીરકે સમવસરણ કા વર્ણન 'ते णं कालेणं तेणं समएणं' इत्यादि ॥ ટીકા–તૈr mતે સમg) તેકાળે અને તે સમયે (સબ મr મહાવી) શ્રમણ ભગવાન મહાવીર (gવાઇgઈવ ગરમા) તીર્થકરેની પરંપરાને અનુસરીને વિચરણ કરતા તેમજ (જાનાળામં ફr ) એક ગામથી બીજાગામ વિચરણ કરતા (જુ સુઈ વિરાળ) અને સુખથી કોઈ પણ જાતના વિદ્ધ બાધાઓ વગર પિતાની સંયમ યાત્રા કરતા કરતા વિહાર કરીને તળાવ શનિદે ળા) જ્યાં રાજગૃહનગર હતું અને (Tran g) ગુણશિલક ચિત્ય હતું, તેમાં (નાર વિદર) વનપાલકની આજ્ઞા લઈને વસ્તીમાં ઉતર્યા અને તે તપ અને સંયમ દ્વારા પિતાના આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. (तएणं रायगिहे णयरे सिंघाडगतिगचउक्कचञ्चरचउम्मुहमहापहपहेसु महया ચાર વ) ત્યારબાદ રાજગૃહ નગરમાં બંગાટક. ત્રિક, થર્વર ચતુર્મુખ, મહાપથ અને પથમાં બહુજ મેટા પ્રમાણમાં અનેક માણસના પરસ્પર વાતચીતને ઘંઘાટ થયું. “ના” શબ્દદ્વારા આ પાઠને સંગ્રહ થયે છે–(RTE ) ઘણું માણસને સમૂહ, (નવોવા) ઘણા માણસને અવાજ, (ત્રણ ફુવા) ઘણું માણસને શેરબર તે વખતે પૂર્વોક્ત શૃંગાટક વગેરે રસ્તાઓમાં શરુ થયે. તે સમયે (TUપુષ્પીફવા) માણસે તે માર્ગમાં દરિયાના મોજાઓની જેમ આમતેમ જતા દેખાતા હતા. (વજુાિવ) કઈ કઈ જગ્યાએ માણસોના સમૂહ ઓછા પ્રમાણમાં હતાં. (જ્ઞાનનિવાપરું વા) કઈ કઈ સ્થાને બહાર ગામથી જનતા એકઠી થઈ ગઈ હતી. આ બધા માણસો પહેલાં તે ભગવાનના આકસ્મિક આગમનથી હર્ષતિરેકને વશ ગળગળા કે કે (વાર્ફ) અસ્પષ્ટરૂપે એકબીજાને કહેવા લાગ્યા, (માસ) પછી સ્પષ્ટ વચનોથી કહેવા લાગ્યા, (વન વર્ક) ડી ક્ષણે પછી “ભગવાન પધાર્યા છે, એમ કહેવા લાગ્યા, (હાફ) ભગવાનનું અમુક નામ છે, અમુક ગાત્ર છે, તેમનું સ્વરૂપ અમુક પ્રકારનું છે, આમ જાણીને બધાને સમજાવવા લાગ્યા. તેઓ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧ ૧૧૪
SR No.006432
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy