SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ‘તળ તસ મેદકુમારમ’સ્થાનિ ટીકા (તાઁ) ત્યારબાદ (સÆ નૈદ માસ) મેઘકુમારના માતાપિતાએ (મેમાર ) મેઘકુમારનુ' (સોદŌત્તિ સિદિષ્ઠાચિસનત્તમુદુાંતિ ) શાલન શ્રેષ્ઠ-તિથિકરણ દિવસનક્ષત્ર-અને મુહૂત્તમાં (મરશિયાળ) પોતાના જેવી સમાન ધર્મવાળી ( સમાનશીલા ) (સમિયાળ ) મેઘકુમારના સમાન આયુષ્યવાળી ( સરિસત્તવાળું) પાતાના જેવા સુકુમાર શરીરવાળી, (सरिसलावन्नरुनोव्वणगुणो ઘેથાળું) પાતાની જેમજ લાવણ્ય, રૂપ, યૌવન અને ગુણુ સ’પન્ના, ( મàિહિંતો રાય જેરિતો માળિ અહિયા ં ) તેમજ સદાચાર વગેરે ગુણુસંપન્ન રાજકુળેામાંથી આવેલી ( વસાયળયુંન વિદુત્રો વચળમંગરુમુદ્ગવિયાળ) અને માથુ, વક્ષ: સ્થળ, ઉદર પૃષ્ઠ, એ ખાડુ, અને બે જ ધા રૂપ આઠ અંગોથી શુભ લક્ષણવાળાં પ્રસાધનાથી જે મુકત છે એવી સધવા સ્ત્રીઓ દ્વારા જેમનું પુ ખણુ દધિ અક્ષત વગેરેને ઉતારીને માંગલિક કમ કરવામાં આવ્યું છે, અને જેમના ઉપર શુભાશીર્વાદની વર્ષા થઈ રહી છે, એવી ( Eng રચવાં ) આઠ રાજકન્યાઓની ( સદ્ધિ ) સાથે ( પદ્મ વિશેનું પળિ જ્ઞાર્નિયુ) એકજ દિવસે લગ્ન કરાવ્યાં. મેાતીઓની જેમ કાંતિ ઝળહળતી હાય છે, તેનુ નામ લાવણ્ય છે. કહ્યું પણ છે કે " मुक्ताफलेषु छायायास्तर लत्वमित्रान्तरा । પ્રતિતિ થવુ. તામિહોર્યંતે રૂપ શબ્દના અર્થ આકાર અથવા સ્વભાવ હાય છે. યૌવન શબ્દના અર્થ 'તારુણ્ય' અને પરોપકાર વગેરે સારા કામાનું નામ ‘ગુણુ' છે. કહ્યુ છે કે "परोपकारैकरतिर्दयालुता. विनीतभावो गुरुदेवभक्तता । सत्यक्षमा धैर्यमुदारता च गुणा इमे પરાપકાર પ્રત્યે સહજ પ્રેમ થવા, સદ્દભાવ થવા, ગુરુ તેમજ દેવ પ્રત્યે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧ सत्यवतां भवन्ति । " હ્રદયમાં દયાભાવ થવા નમ્રતાના ભક્તિ થવી, સત્ય, ક્ષમા, ધૈય ૧૦૮
SR No.006432
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy