________________
એની સામે જાતજાતના રમકડાંઓ મને વિનોદ માટે મૂકવામાં આવતાં હતાં તે નિકળદિvarg મિઝમાળ) મનહર મણિમય ભવનની ભૂમિમાં, પ્રાંગશુમાં, મેઘકુમાર રમતા હતા (નિશ્વારા ઉપાશાયંસ રિમજીને૦
વાવ ા ઘg) જેમ વાયુ રહિત તેમજ ઠંડી, ગરમીના ઉપદ્રવ વગરની પર્વતની ગુફાઓમાં ઉત્પન્ન ચંપકવૃક્ષ નિવિન રૂપે વૃદ્ધિ પામે છે, તેમજ આ મેઘકુમાર પણ સુખેથી મેટ થવા લાગ્યો. (ત vir gણ અને ઘર अनुपुत्वेणं नामकरणं च पजेमणं च चंणकमणगंच महया इड्डो सक्कारसमुद gi #fig) ત્યારબાદ મેઘકુમારને માતાપિતાએ નામકરણ સંસ્કાર કર્યો અને અન્ન પ્રાશન વિધિ સંપન્ન કરી. ત્યારબાદ ચંક્રમણવિધિ તેમજ મુંડન સંસ્કાર કરાવ્યો. આ બધા સંસ્કારો સાધારણરૂપે પૂરા થયા નહિ પણ આ સંસ્કાર કરતી વખતે તે લકોએ સાધમીજનને પિતાની ખૂબ જ ઋદ્ધિ દ્વારા અનેક રીતે સત્કાર કર્યો. (त एणं से मेहकुमारं अम्मापियरो साइरेगट्ठवासजायगं चेव गभट्टमें વારે મોદifસ તિદિલાકાલિ શરાથરિક્ષ યુવતિ) ધીમે ધીમે આમ જ્યારે મેઘકુમારે આઠ વર્ષો પસાર કર્યો. એટલે કે જન્મકાળથી માંડીને સાત વર્ષ અને ત્રણ માસ પૂરા થયા ત્યારે શુભતિથિ શુભકરણ અને શુભ મુહૂર્તમાં તેને માતાપિતાએ કળાઓના અભ્યાસ માટે કળાચાર્ય પાસે બેસાડો. (ત સે જા - रिए मेहं कुमारं लेहाइयाओ गणियप्पहाणाओ सउणरुयपज्जवसाणाश्रो बावतरि कलाओ सुत्ती य अत्यओ य करणओ य सेहावेह सिकरवावेइ) કળા શીખવનારઆજે પણ મેઘકુમારને લેખ વગેરેની કળા,ગણિતપ્રધાનકળા અને શકુનરૂત (શબ્દ) સુધીની બધી બનેર કળાને ઉપદેશ આપ્યું અને શિખવાડી. અક્ષર લખવાની કળાનું નામ લેખનકળા” છે. અક્ષરલિપિ અઢાર (૧૮) પ્રકારની હોય છે (૧) હંસ લિપિ, (થ) ભૂતલિપિ, (૩) યક્ષલિપિ, (૪) રાક્ષસી લિપિ, (૫) ઓલિપિ, (૬) યાવિનીલિપિ, (૭) રુચ્છીલિપિ, (૮)કીરદેશમાં પ્રચલિત કરીલિપિ, (૯) દ્રાવિડીલિપિ, (૧૦) સિંધુદેશની લિપિ (૧૧) અવાનિદેશની લિપિ. માલવિની, (૧૨) નાટીલિપિ. (૧૩) નાગરી લિપિ, (૧૪) લાટીલિપિ, (૧૫) પારસીલિપિ, (૧૬) અનિમિત્તિલિપિ, (૧૭) ચાણકીલિપિ, (૧૮) મૂલદેવી લિપિ. એક, બે, ત્રણ વગેરે સંખ્યા પ્રધાનકલા છે. આ બધી કળાઓ મેઘકુમારને મૂલ રૂપમાં સંભળાવી અને શિખવાડવામાં આવી.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
૧૦૦