SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ નારક કઈ રીતે ઉદ્વર્તન કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પચ્ચીસમાં શતકના આઠમા ઉદ્દેશાનું કથન અહિયાં કહેવું જોઈએ. તેમ સમજવું. “વળામાં ગુઢવી વૃrt ર૦ હે ભગવન રત્નપ્રભા પૃથરીના કુલ્લક કૃતયુમ પ્રમાણુવાળા નારકે ત્યાંથી ઉદ્વર્તન કરીને કયાં જાય છે? અને કયાં ઉત્પન્ન થાય છે? શું ? તેઓ નરયિકોમાંથી નીકળીને નૈરયિકમાં ઉત્પન્ન થાય છે ? અથવા તિર્યંચ નિકમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! gવં રચqમાણ ”િ જે પ્રમાણેની ઉદ્વર્તન સામાન્ય શુકલક કૃતયુગ્મ નારકે વિષે કહેવામાં આવેલ છે, એજ પ્રમાણેની ઉદ્વર્તના રત્નપ્રભા પૃથ્વીના નારક જીવોની પણ કહેવી જોઈએ. ઘઉં ના ગદ્દે સત્તમrg' રત્નપ્રભા પૃથ્વીના નારકેની ઉદ્ધના જે પ્રમાણે કહી છે, એ જ પ્રમાણેની ઉદ્ધતના શર્કરા પ્રભા નામની બીજી પૃથ્વીના. મુલક કુતરુંમ રાશિ પ્રમાણ નારક જીથી લઈને અધઃસપ્તમી પૃથ્વીના શુકલક કૃતયુગ્મ રાશિ પ્રમાણ નારક જીવ સુધીની કહેવી જોઈએ. આ સંબં ધમાં પહેલા બતાવેલા પ્રકાર પ્રમાણેને પ્રકાર સમજે. _ 'एव खुड्डाग तेओग खुड्डागदावरजुम्मखुड्डाग कलिलोगा' मा પ્રમાણે ક્ષુલ્લક જ, ક્ષુલકદ્વાપરયુગ્મ અને ક્ષુલ્લક કજરાશિપ્રમિત જીવોના સંબંધમાં પણ સમજવું. નવાં પરિમાળ જ્ઞાળિચરવં” પરંતુ ક્ષલેક કૃતયુગ્મ વિગેરે નોરકેનું પરિણામ જૂદા જુદા પ્રકારનું સમજવું. જેમ કેશુકલક કૂતયુગ્મ નારકોનું પરિમાણ ચાર, આઠ, બાર, સેળ, સંખ્યાત અથવા અસંખ્યાત કહેલ છે. ક્ષુલ્લક જ નારકોનું પરિમાણ ત્રણ, સાત, અગિયાર પંદર, સંખ્યાત અથવા અસંખ્યાત કહેલ છે. મુલકદ્વાપરયુગ્મ નારકેનું પરિમાણ છે, છ, દસ, ચૌદ સંખ્યાત અથવા અસંખ્યાત કહેલ છે. સુતલક કર્ભેજ નારકાનું પરિમાણ એક, પાંચ નવ, તેર સંખ્યાત અથવા અસંખ્યાત કહેલ છે. તે આ ક્રમથી આમનું. પરિમાણ કહેવું જોઈએ. “ના રિમા જ્ઞાળિયa” આ સૂત્રને આજભાવ મૂલસૂત્રમાં બતાવેલ છે. = ૪ રે પરિમાણ શિવાયનું બીજું સઘળું કથન કૃતયુગ્મ નારકના કથન પ્રમાણે જ સમજવું. રત્નપ્રભા પૃથ્વી સંબંધી જ, દ્વારપયુમ, અને કાજ રાશિપ્રમિત નારકોના પરિમાણમાં પણ આજ પ્રમાણેનું વિલક્ષણ્ય સમજવું. આ શિવાય બાકીનું સઘળું કથન રત્નપ્રભા પૃથ્વીની પહેલી નારક પૃથ્વી સંબંધી જ વિગેરેના કથન પ્રમાણે કહેલ છે. કાં રે ! સેવં અરે ! નિ' હે ભગવન આ વિષયના સંબંધમાં આપ દેવાનુપ્રિયે જે પ્રમાણે કહ્યું છે, તે સઘળું કથન એ જ પ્રમાણે છે, હે ભગવનું શ્રી ભગવતી સૂત્ર : ૧૭. ૭૬
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy