________________
નારકાદિ જીવોં કી ઉદ્વર્તના કા નિરૂપણ
બત્રીસમા શતકને પ્રારંભ–ઉદ્દેશો પહેલે– એકત્રીસમા શતકમાં નારક વિગેરે ના ઉપાદ વિગેરેનું કથન કરવામાં આવ્યું છે. હવે આ બત્રીસમા શતકમાં એજ કૃતયુગ્મ વિગેરે રાશિ વાળા રથિકોની ઉદ્વર્તન કહેવામાં આવશે. એ સંબંધને લઈને આ શતક ને પ્રારંભ કરવામાં આવે છે. આ શતકમાં અઠયાવીસ ઉદ્દેશાઓ છે.
લુફા 11 ને રૂચાળે અંતે !' ઈત્યાદિ
ટીકાર્થ–“તુરાજ વસુમને શા મતે! હે ભગવન ક્ષુલ્લક કૃત સુમ શશિપ્રમિત નૈરયિક, નારક ભવની સમાપ્તી થતાં જ નારક ભવથી નીકળીને ક્યાં જાય છે? અર્થાત્ કયાં ઉત્પન્ન થાય છે? આ કથનનું તાત્પર્ય એ છે કે-નારક, નારક પર્યાયથી નીકળીને એ વખતે કયા ભવમાં જાય છે? અને કયાં ઉત્પન્ન થાય છે? જિં ને રૂાણું ૩વરકન્નત્તિ' શું તેઓ નૈરયિકમાં ઉત્પન્ન થાય છે? અથવા “સિવિલનો બહુ ઉવવનંતિ’ તિય નિકમાં ઉત્પન્ન થાય છે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમીને કહે છે કે- gવટ્ટના કાવતી હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રના છઠા વ્યુત્ક્રાંતિ પદમાં જે પ્રમાણે ઉદ્વર્તાના સંબંધી કથન કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે અહિયાં નારકેની પણ ઉદ્વર્તના કહેવી જોઈએ. તે કથન આ પ્રમાણે છે.
ના વદવઠ્ઠા જામે પsઝરડીવીણ' આ કથનનું તાત્પર્ય એ છે કે તે નારકો નરકથી નીકળીને પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનમાં અને તિયચનિકમાં ઉત્પન્ન થાય છે. તે of મરે! લા પાણust જેવા હવાઇif” હે ભગવન તે જ એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? અર્થાત્ એક સમયમાં નરકવાસમાંથી કેટલા નીકળે છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે'गोयमा ! चतारि वा, अदुवा, बारस वा, सोलसत्रा, संखेज्जा वा, असखेजा वा
વદંતિ' હે ગૌતમ! ચાર અથવા આઠ અથવા બાર અથવા સેળ અથવા સંખ્યાત અથવા અસંખ્યાત નારક જીવ એક સમયમાં ત્યાંથી નીકળે છે.
તેમાં તે વીરા વક્રુતિ હે ભગવન્ તે ક્ષુલ્લક કૃતયુગ્મ રાશિ પ્રમિત નારક જી કઈ રીતે ઉદ્વર્તન કરે છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે
યમા ! રે કહા નામg વઘણ પર્વ તર” હે ગૌતમ ! જેમ કોઈ કૂદવાવાળા પુરૂષ જેમ કે પચ્ચીસમા શતકના આઠમા ઉદ્દેશામાં કહેવામાં આવેલ છેએજ પ્રમાણેના ગમકે અહિયાં કહેવા જોઈએ અર્થાત્ સુફલક કૃતયુગ્મ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૭૫