SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ હું ભગવન કયા સ્થાન વિશેષથી આવીને નરકાવાસમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણેના આ ચોથા ઉદ્દેશો કહ્યો છે. ૪ આ ચાર ઉદ્દેશાઓ ‘જ્ઞાન વાસુચવ્પમાં પુઢની જાવક્ષેત સુવાવેલુંચવુપૂ ઢાળ જિનો વૈચાળ અને ! મો વsાંતિ' આ સૂત્રપાઠ સુધી કહેવુ' નઈ એ. આ કથનનું તાત્પર્ય એ છે કે-હે ભગત્રનયાવત્ વાલુકાપ્રભા પન્તના ક્ષુલ્લક લ્યેાજ રાશિપ્રમિત કાપે તલેશ્યાવાળા શુકલપાક્ષિક નારકે। કયાંથી આવીને નરકાવાસમાં ઉત્પન્ન થાય છે? અહિયાં યાવત્પદથી રત્નપ્રભા અને અને શકરાપ્રભા પૃથ્વીના નારકો તથા મૃતયુગ્મ ચૈાજ અને દ્વાપરયુગ્મ રાશિ પ્રમિત કૃષ્ણે નીલલેશ્યાવાળા શુકલપાક્ષિક નારકો ગ્રહણ કરાયા છે. આ ઉપર પૂછેલ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હું ગોતમ ! સદેવ વ નો પરqઓોળ વવતિ' પહેલાં કહ્યાં પ્રમાણે અહિયાં ઉત્તર સમજવા યાવત્ તેએ પરપ્રયાગથી ઉત્પન્ન થતા નથી, ‘સેવ સે ! એવમલે ! ત્તિ' હે ભગવન આપદેવાનુપ્રિયે જે કથન કર્યુ છે, તે સઘળું કથન સથા સત્ય છે. હે ભગવન આપદેવાનુપ્રિયનું કથન સવ થા સત્ય છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુને વંદના કરી તેને નસસ્કાર કર્યાં, વંદના નમસ્કાર કરીને તે પછી તેએ સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા, સૂ૦૧ા અત્રે ત્રિ પણ અટાવીસ રૂF' આ રીતે બધા મળીને અઠયાવીસ ઉદ્દેશાઓ થાય છે. જૈનાચાય જૈનધમ દિવાકર શ્રી પૂજય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત ‘ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના એકત્રીસમા શતકના પચ્ચીસમા શાથી અઠયાવીસમા ઉદ્દેશાઓનું કથન સમાપ્ત ૫૬૧-૨૫ થી ૨૮।। ાએકત્રીસમું શતક સમાપ્ત ॥૩૧॥ શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ७४
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy