________________
રિમાનું જ્ઞાળિયદi” પરંતુ તે તે યુગમાં ચાર, આઠ, બ ૨, વિગેરે લક કતયમ વિગેરે રૂપ વિશેષ પરિણામ પહેલાં કહ્યા પ્રમાણે જ સમજવું એ જ વાત-રિમાળે હા ઇરણ ” આ સૂત્રપાઠ દ્વારા પુષ્ટ કરવામાં આવેલ છે. કઈ રીતે આ ચાર, આઠ, વિગેરે પ્રકારનું પરિણામ સમજવું. ? તે આ સંબંધમાં પરિમાળે ગદા વહેણ વર્ag” આ સૂત્રપાઠ કહેલ છે. આ સૂત્રપાઠથી એ કહ્યું છે. કે-કૃષ્ણલેશ્યાના ઉદેશામાં જે પરિમાણ કહેવ માં આવેલ છે, તે અહિયાં પણ જુદા જુદા પ્રકારથી સમજવું જેમ કે-કૃતયુમ રાશિયુક્ત કાતિલેશ્યાવાળા નારક છે. એક સમયમાં ચાર, આઠ આર. સોળ સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. ચે.જરાશિ પ્રમિત કાપિત લેશ્યાવાળા નારક જીવે ત્રણ, સાત, અગીયાર, પંદર સંખ્યાત અથવા અ સંખ્યાત એક સાથે ઉત્પન્ન થાય છે. દ્વાપર યુમરાશિ પ્રમાણુ કાપતલેસ્યા વાળા નારક છે એકી સાથે બે, છ, દસ અને ચૌદ સંખ્યાત અથવા અ સંખ્યાત ઉત્પન્ન થાય છે. કલ્યોજ ૨ શિ પ્રમાણુ કાપતવેશ્યાવાળા નારક
જ એક, પાંચ, નવ, તેર સંખ્યાત અથવા અસંખ્યાત એક સાથે ઉત્પન્ન થાય છે. “ad નં પરિણામ શિવાયનું બાકીનું સઘળું કથન સામાન્ય દંડકમાં કહ્યા પ્રમાણે જ કહ્યું છે, તેમ સમજવું.
મંતે! તે મને ! ઉત્ત” હે ભગવન કાપતલેશ્યાવાળા જીવેના ચારે દંડકમાં જે પ્રમાણે ઉપાત વિગેરે આપી દેવાનુપ્રિયે કહેલ છે, તે સઘળું કથન સર્વથા સત્ય જ છે. હે ભગવન આ૫ દેવનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામી એ પ્રભુશ્રીને વંદન કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧૫
૫થે ઉદ્દેશ સમાપ્ત ૩૧-૪
ભવસિદ્ધિક ક્ષુલ્લક કૃતયુગ્મનૈરયિકોંકે ઉત્પાત આદિ કા કથન
પાંચમા ઉદ્દેશાને પ્રારંભ– “અવવિદ્રિવ પુ રસુરવાળં અંતે ! ઈત્યાદિ
ટીકાર્થ–મifદ્ધિા રઘુ ગુમારૂચાળt મતે ! હે ભગવન્ ભવસિદ્ધિક ક્ષુદ્ર કૃતયુગ્મ નરયિક “ઓહિંતો કરતwત' કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? અર્થાત જે ભવસિદ્ધિક નિરયિક ક્ષુદ્ર કૃતયુગ્મરાશિ પ્રમાણ છે, તેઓ કયાંથી આવીને નરકાવાસમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૬ ૪