SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ હે ગૌતમ ! અધ્યવસાય વેગથી નિવર્તિત કરવાના ઉપાયથી તે નારકે પર ભવના આયુષ્યને બંધ કરે છે. હે ભગવાન કાતિલેશ્યાવાળા તે જીની ગતિ કેવી હેય છે? હે ગૌતમ ! આયુષ્યના ક્ષયથી ભવના ક્ષયથી અને સ્થિતિના ક્ષયથી તેઓની ગતિ થાય છે. હે ભગવન કાપતલેશ્યાના આશ્રય વાળા તે જીવે શું આત્મદ્ધિથી ઉત્પન્ન થાય છે ? કે પરાદ્ધિથી ઉત્પન્ન થાય છે. હે ગૌતમ ! તે જીવે ત્યાં આત્મદ્ધિથી ઉત્પન્ન થાય છે. પરઋદ્ધિથી ઉત્પન્ન થતા નથી. હે ભગવન તે કાપતલેશ્યાવાળા જી આતમકર્મથી ત્યાં ઉત્પન્ન થાય છે? અથવા પરકમથી ત્યાં ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! તે છ આત્મકથી ત્યાં ઉત્પન્ન થાય છે. પરકર્મથી ઉત્પન્ન થતા નથી. હે ભગવન તે કાપતલેશ્યાવાળા જ શું આમ પ્રગથી ઉત્પન્ન થાય છે? અથવા પર પ્રયોગથી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! તે આત્મપ્રગથી જ ઉત્પન થાય છે, પરપ્રયાગથી ઉત્પન્ન થતા નથી. વિગેરે પ્રકારથી કૃષ્ણ લેશ્યાના સંબંધમાં કહેલ સઘળું કથન અહિયાં કહેવું જોઈએ. નવ વવવાનો રથqમાણ” પરંતુ પહેલાના કરતાં અહિં એજ વિલક્ષણપણું છે કે—કાપતલેશ્યાવાળાઓને ઉપપાત જે પ્રમાણે રત્નપ્રભામાં કહે વામાં આવેલ છે, એજ પ્રમાણેને ઉપપાત સામાન્ય દંડકમાં કહે જોઈ એ. રેa ā જેવ' ઉપપાતના કથન શિવાય બાકીનું પરિણામ વિગેરે કથન કૃષ્ણલેશ્યાવાળા નારકના બીજા ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે સમજવું એ પ્રમાણે આ સામાન્ય દંડક કાપતલેશ્યાનાં સંબંધમાં કહેલ છે. __ 'रणप्पभा पुढवी काउलेस खुड्डागाडजुम्म नेरइयणं भंते ! का Raasıતિ” હે ભગવદ્ કાતિલેશ્યાવાળા શુદ્ર કૃતયુગ્મ રાશિથી યુક્ત રત્ન પ્રભાના નરયિક કયા સ્થાન વિશેષમાંથી આવીને રત્નપ્રભા રૂપ નરકાવાસમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“u ચેવ” હે ગૌતમ! સામાન્ય દંડકમાં કાપડત શ્યાવાળા નારક જીવેને ઉપપાત જે રીતે કહેલ છે, એજ પ્રમાણે પ્રથમ નરકોવાળ કાપતેતેશ્યાવાળા જી.ને ઉપપાત પણ સમજ. તથા તેઓ નૈરયિકે માંથી આવીને ઉત્પન્ન થતા નથી. તથા દેવોમાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. પરંતુ પંચેન્દ્રિય તિર્યંચ નિકે માંથી આવીને ઉત્પન્ન થાય છે. અને ગર્ભજ મનમાંથી આવીને ઉત્પન્ન થાય છે. આ પ્રમાણેનું આ કથન જે રીતે સામાન્ય દંડકમાં કાતિલેશ્યા વાળા નારક જીવોના સંબંધમાં કહેલ છે. એ જ પ્રમાણે તે સઘળું કથન આ રત્નપ્રભા દંડકમાં પણ કહેવું જોઈએ. “ga acqમાણ વિ” રત્નપ્રભા દંડકના કથન પ્રમાણેનું કથન શર્કરા પ્રભા દંડકમાં પણ તે વેશ્યાવાળા નારક છે ને ૩પપાત વિગેરેના સંબંધમાં સમજવું. “પણ વાસુ વિ ગુમે આજ પ્રમાણે કૃતયુગ્મ જદ્વાપર યુગ્મ, અને કાજ રૂપ ચારે યુગ્મમાં પણ ઉત્પાત વિગેરે સમજવા. “રા' શ્રી ભગવતી સૂત્ર : ૧૭
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy