________________
કાપોતલેશ્યાવાલે ક્ષુલ્લક મૃતયુગ્મ નૈરયિકોં કે ઉત્પાત આદિ કા કથન
ચેાથા ઉદ્દેશાના પ્રારંભ —
ત્રીજા ઉદ્દેશાનું નિરૂપણ કરીને હવે ક્રમથી આવેલ આ ચાથા ઉદ્દેશાનુ કે જે કપાતલેશ્યા યુક્ત છે. તેનુ નિરૂપણુ કરવામાં આવે છે.-જાહેÆવુ વI) • ગન્નુમ્નનેડ્યા ન મળે ! ' ઇત્યાદિ
ટીકા—આ ચેાથા ઉદ્દેશેા કાપાત વૈશ્યા યુક્ત કહેલ છે. આ કાપાતવેશ્યા પહેલા, ખીજા, અને ત્રીજા નારકામાં જ હાય છે. પહેલા નરકનુ નામ રત્નપ્રભા છે. ખીજા નરકનું નામ શર્કરા પ્રભા છે ત્રીજા નરકનું નામ વાલુકાપ્રભા છે. આ રીતે અહિયાં એક સામાન્ય ઇડઝ કહેલ છે, અને રત્ન પ્રભા વિગેરે સખ ધમાં ત્રણ દડકા કહ્યા છે. ‘જાવશે.સવુડ/7%s_મ્મુનૈરાગ મંતે ! મોહિતો વવજ્ઞતિ' હે ભગવન્ કાપાત લેત્સ્યાવાળા ક્ષુલ્લક કૃતયુગ્મરાશિ યુક્ત નૈરયિક કપા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘શ્ય હેવ સસ્તુ 3[[Sજીમ્ન॰'હું ગૌતમ ! કૃષ્લેશ્યાવળ ક્ષુલ્લક મૃતયુગ્મ વૈયિકાના સંબંધમાં જે પ્રમાણેનું કથન કરેલ છે, એજ પ્રમાણેનુ’ સઘળું કથન અહિયાં સમજવુ. અર્થાત્ ગૌતમસ્વામીએ જ્યારે એવું પૂછ્યું કે-હે ભગવન્ કાપેતલેશ્યાવાળા ક્ષુલ્લક નૈચિકા કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી તેઓને કહે છે કે-હે ગૌતમ ! કાપૈ।ત લેશ્યાવાળા ક્ષુલ્લક નૈરયિક નૈરિયકામાંથી આવીને ઉત્પન્ન થતા નથી. દેવામાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. પૂરતુ પંચેન્દ્રિય તિયેાનિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે તથા ગણ જ મનુષ્યેામાંથી આવીને ઉત્પન્ન થાય છે. હું ભગવન્ તે ત્યાં કઇ રીતે આવીને ઉત્પન્ન થાય છે ? આના ઉત્તરમાં હું ગૌતમ ! જે પ્રમાણે કાઈ કૂદવાવાળા પુરૂષ કૂદતા કૂદતા પહેાના સ્થાનને છેડીને આગળના સ્થાન પર પહોંચી જાય છે, એજ પ્રમાણે નૈયિકા પણ પહેલાના ભવને છેડીને અધ્યવસાયરૂપ કારણને વશ થઈને આગળના સ્થાનપર પહેાંચી જાય છે. હું કરૂણ નિધાન ભગવત્ તે જીવેાનુ' શીઘ્રગમન કેવા પ્રકારનુ' હાય છે ? અને તે શીધ્ર ગમનના વિષય ઢવા હાય છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! જેમ કેાઈ તરૂણ મળવાન પુરૂષ ચૌદમા શતકના પહેલા દેશામાં કહ્યા પ્રમાણે તે નૈયિકા ત્રણ સમયવાળી વિગ્રડ ગતિથી ત્યાં નરકાવાસમાં ઉત્પન્ન થાય છે. આ રીતની તેની શીઘ્રગતિ હાય છે. અને તેએના શીધ્ર ગમનના વિષય પણ એજ પ્રમાણેના હાય છે. હું ભગવત્ તે નારકે પરભવના આયુષ્યને અંધ કેવી રીતે કરે છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૬ ૨