________________
“ઇસ રાજ તે નેરા v મંતે ! હે ભગવાન કૃષ્ણલેશ્યાવાળા શુભેજરાશિ પ્રમાણે નૈરયિકે કયાંથી આવીને નરકાવાસમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“g ' હે ગૌતમ ! આગલા પ્રકરણમાં ઉત્પાદ વિગેરેના સંબંધમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવ્યું છે, એજ રીતનું કથન અહિયાં પણ સમજવું. પરંતુ “ઇવર તિનિ વા સર તા - રસ વા વા વા નાં વા સરવે વા” અહિયાં ત્રણ અથવા સાત અથવા અગિયાર અથવા પંદર અથવા સંખ્યાત અથવા અસંખ્યાત નિરયિક ઉતપન્ન થાય છે. “રેd રં ચે” આ પરિણામ દ્વારા સિવાય બાકીનું સઘળું કથન ઔધિક પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણ સમજવું. “g વાવ જ સરમાણ સિ’ અને આજ પ્રમાણેનું સઘળું કથન યાવત સાતમી પૃથ્વી સુધી સમજવું. અર્થાત કૃષ્ણલેશ્યાવાળા ક્ષુલ્લક ચેંજ નારકોને ઉત્પાદ અને પરિણામ જેમ સામાન્ય રીતે કહેલ છે. એ જ પ્રમાણે ધૂમપ્રભા પૃથ્વી, તમ પ્રભા પૃથ્વી, અને સાતમી તમતમાં પૃથ્વીમાં રહેનારા કૃષ્ણલેશ્યાવાળા ભુલકજ નારકના સંબંધમાં પણ ઉપપાત, પરિણામ વિગેરે સંબંધી કથન સમજવું.
'कण्हलेस्स खुड्डागदावरजुम्मनेरइया ण भते ! को उववज्जति' 3 ભગવાન કૃષ્ણલેશ્યાવાળા શુદ્વાપર યુમ પ્રમાણ નરયિક કયા સ્થાનમાંથી આવીને નરકાવાસમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રમાણેના ઉપાદ વિગેરેના સંબંધમાં ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને પ્રશ્ન કર્યો છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે- “ga રે' હે ગૌતમ ! કૃતયુ નારક વિગેરેના ઉત્પાદ વિગેરે વિષયમાં ઔવિક પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એ સઘળું કથન અહિયાં પણ કહેવું જોઈએ. “નવર’ તો છ શા વોરા જે તે વે પરંતુ પહેલાના પ્રકરણની અપેક્ષાથી પરિણામમાં એ પ્રમાણે જુદા પડ્યું છે કે–અહિયાં એક સમયમાં તે નારકે બે અથવા છ અથવા દસ અથવા ચૌદ અથવા સંખ્યાત અથયા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. આ સિવાય બાકીનું બીજું સઘળું કથન પહેલા કહ્યા પ્રમાણે જ છે. ધૂમમાણ વિ રાવ શ સત્તા સામાન્ય પણે નરકાવાસમાં ઉત્પન્ન થવાવાળા કણલેશ્યાવાળા મુલકદ્વાપર યુગ્મ નૈરયિકેના પરિણામ વિગેરેના સંબંધમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે તે ઉત્પાદ પરિણામ વિગેરે સઘળું કથન કૃષ્ણલેશ્યાવાળા ભુલકદ્વાપર યુગ્મ નરયિકનું ધૂમપ્રભા પૃથ્વીથી લઈને યાવત્ અધસપ્તમી પૃથ્વી સુશી કહી લેવું.
'कण्हलेस खुड्डागकलि भोगनेरइयाणं भंते ! क ोहितो उववज्जति' હે ભગવન કૃષ્ણલેશ્યાવાળા ભુલકજ પ્રમાણુવાળા નૈરયિક કયાંથી આવીને નરકાવાસમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૫૮