SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ જે કોઈ વિશેષપણુ હોય તે તે પરિણામના સંબંધમાં જ વિશેષ પણ છે. તેથી અહિયાં નરયિક ઉત્પાદ, પરિણામ બે અથવા છ અથવા દસ અથવા ચૌદ અથવા સંખ્યાત અથવા અસંખ્યાત છે. બાકીનું બીજુ તમામ કથન ભુલક દ્વાપરયુગ્મરાશિ પ્રમાણુવાળા નરથિકની જેમ જ છે. તેથી તે સઘળું કથન તેના એટલે-ભુલકદ્વાપર યુગ્મરાશિ પ્રમાણુવાળા નૈરયિકેના પ્રકરણમાંથી જાણી લેવું. તેથી સૂત્રકારે આ વિષયમાં “વેવ નાવ ગત્તમા” આ પ્રમાણે સૂત્રપાઠ કહેલ છે. તેથી કૃતયુગ્મ પ્રકરણ રત્નપ્રભા પૃથ્વીના ક્ષુલ્લક દ્વાપર ચમ રાશિ પ્રમાણવાળા નૈરયિકથી લઈને અધઃસપ્તમી પૃથ્વી સુધીના સુલકદ્વાપર યુગ્મરાશિ પ્રમાણવાળા નિરયિકના સંબંધમાં કહેવું જોઈએ. T “ હુજ #અશોક રઘુચાળે મરે ! શો વવવનંતિ” હે ભગવન જે નૈરયિકો મુલક કાજ રાશી પ્રમાણુવાળા છે, તેઓ કયાંથી આવીને નરકાવાસમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-gવ નવ યુદ્યા હનુમે” હે ગૌતમ! શુકલક કૃતયુગ્મ પ્રમાણુવાળ નારકોના સંબંધમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે તે પ્રકરણ આ મુદલક કજ નારક સંબંધી પ્રકરણ તેમના ઈત્પાદના સંબંધમાં પણ કહેવું જોઈએ. આ રીતે ક્ષુલ્લક કલ્યાજ નારક નરયિકેમાંથી આવીને ઉત્પન્ન થતા નથી તેમ દેમાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. પરંતુ તેઓ પંચેન્દ્રિય તિર્યંચ નિકોમાંથી આવીને નરકાવાસમાં ઉત્પન્ન થાય છે, અને ગર્ભજ મનુષ્પોમાંથી આવીને નરકાવાસમાં ઉત્પન્ન થાય છે 'नवर परिमाणं एको वा पंचवा नव वा तेरसवा संखेज्जा वा असंखेन्जा वा ઉજવણsiતિ” અહિયાં આ કૃતયુગ્મ નારકોના પ્રકરણમાં જે કંઈ વિશેષપણું છે, તે તે પરિણામના સંબંધમાં જ છે, તેથી અહિયાં યુલક કાજ નારકોની ઉત્પત્તિનું પ્રમાણ એક સમયમાં એક અથવા પાંચ અથવા નવ અથવા દસ અથવા સંખ્યાત અથવા અસંખ્યાત સુધી હોય છે. અરેસં સં સેવ’ આ પરિણામના કથન શિવાય બાકીનું ઉત્પાદ વિગેરે સઘળું કથન સુકલકકૃતયુમ નારકાના પ્રકરણમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે અહિયા પણ સમજવું. “g Sાર દે સત્તમrg” આ રીતે રત્નપ્રભા પૃથ્વીના સુકલક કલ્યોજ નારકોથી લઈને અધઃસપ્તમી પૃથ્વીના ભુવક કલ્યાજ નારકેના સંબંધમાં પણ આજ કથન સમજવું. રેવું રે! લે અંશે ! ત્તિ ગાય વિદ' હે ભગવન ભુલક કૃતયુગ્મ વિગેરે નારકેના ઉત્પાદ વિગેરે વિષયમાં આપી દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે સર્વથા સત્ય છે. આપ દેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂના પહેલે ઉદ્દેશ સમાપ્ત ૩૧-૧ શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૫૫.
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy