________________
શિવાયનું બીજુ સઘળું વર્ણન ઔધિક નારકના પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે. તે તમામ વર્ણન શર્કરા પ્રભા પૃથ્વીથી લઈને સાતમી તમતમાં પૃથ્વીના નારકના સંબંધમાં કહેવું જોઈએ.
geran ને રૂચા મતે ! વ વવવષsif” હે ભગવન ભુલક જ રાશિપ્રમાણવાળા નિરયિકો નરકાવાસમાં કયાંથી આવીને ઉત્પન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-૩વવાં ગઠ્ઠા વધતી” હે ગૌતમ! પ્રજ્ઞાપના સત્રમાં છટ્રા વ્યુત્ક્રાંતિ પદમાં નારકોને ઉત્પાદ જે પ્રમાણે કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે અહિયાં પણ કહેવું જોઈએ. અર્થાત્ તે નૈરયિકે વિગેરે માંથી આવીને ઉત્પન્ન થતા નથી. પરંતુ પંચેન્દ્રિયતિયચ નિકમાંથી અને ગર્ભજ મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે, એ પ્રમાણેનું વર્ણન અહિયાં કરવું જોઈએ. “તેot મરે ! નીવા ! સમgof a gવવત્તિ ' હે ભગવાન ભુલક જરાશિ પ્રમાણુવાળા તે નારકે એક સમયમાં ત્યાં કેટલા ઉત્પન્ન થાય છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જો મr! રિત્તિ વા સત્તા પક્ષના વા કવવનંતિ હે ગૌતમ! તે નારકે ત્યાં એક સમયમાં ત્રણ અથવા સાત અથવા અગિયાર “ઝાત વા સંવેદના વા હકક વા વવજવંતિ' અથવા પંદર અથવા સંખ્યાત અથવા અસંખ્યાત સુધીના ઉત્પન્ન થાય છે. “ હા નુષ્કર” આ પરિણામ કથન શિવાયનું બીજુ તમામ કથન-એટલે-કે કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? કેવી રીતે ઉત્પન્ન થાય છે? તેઓનું શીધ્ર ગમન કેવું હોય છે ? તેઓના શીઘ્ર ગમનને વિષય કે હોય છે? તેઓ
ત્યાં આત્મ પ્રગથી ઉત્પન્ન થાય છે? અથવા પરપ્રયાગથી ઉત્પન્ન થાય છે? વિગેરે સઘળું સ્થાન જે પ્રમાણે કૃતયુમરાશિ પ્રમાણ નારકના સંબંધમાં કહેવામાં આવેલ છે, એજ પ્રમાણેનું તમામ કથન અહીંયાં પણ કહેવું જોઈએ આ સંબંધમાં આલાપનો પ્રકાર સ્વયં બનાવીને કહેવું જોઈએ. “g ગાવ શ તત્તમrg' જે પ્રમાણે ઓધિક ક્ષુલ્લક જરાશિ પ્રમાણ નરયિકના સંબંધમાં કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે રત્નપ્રભાના ક્ષુલ્લક જરાશિ પ્રમાણુવાળા નૈરવિકેથી લઈને સાતમી પૃથ્વીના ભુલક જરાશિ પ્રમાણુવાળા નૈરવિકેના સંબંધમાં પણ સઘળું કથન કહેવું જોઈએ. તથા આ વિષયમાં આલાપ વિગેરે બધે જ સ્વયં બનાવીને સમજી લે જોઈએ.
'खुड्डाग दावरजुम्मनेरइया ण भते ! कओ उववज्जति' 3 पर નૈરયિકે શુકલક દ્વાપરયુગ્મપ્રમાણુવાળા છે, તેઓ નરકાવાસમાં કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–ણ કર ચુકાઇ
? હે ગૌતમ ! શુકલક કૃતયુમરાશી પ્રમાણવાળા નરયિકાના ઉત્પાદ વિગેરેના સંબંધમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણેનું તે કથન સંક્ષેપ અને વિસ્તારથી અહિયાં પણ કહેવું જોઈએ. “ના પરિના તો પા ૪ થા વોરા ના હંકના શરણેકના કા’ તે કથન કરતાં આ કથનમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૫૪