SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીં કહે છે કે- મા! વત્તારિ હુ કુમ્ભા પત્તત્તા” હે ગૌતમ! ક્ષદ્રયુગ્મરાશી ચાર પ્રકારની કરેલ છે, “રં દા” તે આ પ્રમાણે છે-“ગુણે” કૃતયુગ્મ “સેચો' વ્યાજ “હાવરકુ' દ્વાપરયુ૫ “જિયો' અને કાજ “રે ટ્રે મરે! યુદર રારિ BT THI TUાત્તા” હે ભગવદ્ આપ એવું શા કારણથી કહે છે કે-શૂદ્રયુગ્મ ચાર પ્રકારના કહ્યા છે? અને તે કૃતયુમ વ્યાજ દ્વારપર અને યાવતુ કજ સુધી આપે કહયા પ્રમાણે ના કહેલા છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જોયમા ! of rણી રક્ષgoi સવારે અનહી મળે જવઝાવિહે ગૌતમ! જે રાશીમાં ચાર ચારને અપ હાર કરતાં કરતા છેવટે ચાર બચે એવી સંખ્યાને ક્ષુદ્રકૃતયુગ્મ કહેવામાં આવેલ છે. जेणं रासी चउक्केणं अवहारेणं अवहीरमाणे त्ति पजवनिए सेत्तं खुड्डागतेजोए' જે સંખ્યામાં ચાર ચારને અપહાર કરતાં (બહાર કરતાં કરતાં) છેવટે ત્રણ અરે એવી સંખ્યાને મુલક જ કહેલ છે. જે જાણી શકશો અનgoi અવીરબાળે ગુજsઝવરિ સં યુવાવરકુમે જે સંખ્યામાંથી ચાર-ચાર ઓછા કરતાં કરતાં અન્તમાં બે બચે તેવી સંખ્યાને ભુલકદ્વારપર યુગ્મ કહે છે. જે oi रासी चउक्केणं अवहारेण अवहीरमाणे एगपज्जवसिए सेत्तं खुड्डागकलिभोगे' तथा જે સંખ્યામાંથી ચાર ચારને અપહાર કરતાં કરતાં અન્ડમાં એક બચે એવી તે સંખ્યાને ક્ષુદ્રકજ કહેવાય છે. “શે તેને નાવ ઢિો' તે કારણથી હે ગૌતમ ! મેં એવું કહ્યું છે કે ક્ષુલ્લકયુમ્મ, કૃતયુમથી લઈને કલ્યાજ સુધીના લેથી ચાર પ્રકાર હોય છે. “રાજુને અંતે! શો વવનંતિ’ હે ભગવન ! ક્ષકત યુમરાશિવાળા નરયિકે કયાંથી એટલે કે કયા સ્થાન વિશેષથી આવીને ઉતપન્ન થાય છે? “વિ ને તો પરવત્તિ, તિરિત્ર. પુરા” શું નરયિકમાંથી આવીને જન્મ લે છે? અથવા તિયચ નિકોમાંથી આવીને જન્મ લે છે? અથવા મનુષ્યમાંથી આવીને જન્મ લે છે ? અથવા દેવામાંથી આવીને જન્મ લે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે જોવા! તો હિંતો! કરવsiત્તિ” શુદ્રકૃતયુમરાશી પ્રમાણ નૈરયિકે, નરયિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. “gવં ને ફાળવવા ગઠ્ઠા વથાની ત માનચાવો’ આ પ્રમાણે નૈરયિકને ઉપાદ જે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના છટ્રા વ્યુત્કાન્તિપદમાં કહેલ છે, એ જ પ્રમાણે અહિયાં કહેવો જોઈએ અર્થાતુ નારક સૈચિકેમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તથા દેવામાંથી આવીને પણ શ્રી ભગવતી સૂત્ર : ૧૭. ૫૦
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy