SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ દવ ફુદં વિના ગામો જે ઉદ્દેશાઓને એજ કમ “કાવ ગામો કરે થાવત અચરમ ઉદ્દેશા સુધી સમજવું જીવ નારક વિગેરેના સંબંધમાં જે પહેલે ઉદ્દેશો છે, તે ઔવિક ઉદેશે છે. ૧ અનંતરીપ પન્નક જીવ નારક વિગેરે સંબંધી બીજે ઉદ્દેશ છે. ૨ પરંપરા પપન્નક જીવ નારક વિગેરેના સંબંધમાં ત્રીજો ઉદ્દેશો કહ્યો છે. ૩ અનંતરાવ ગાઢ નામને એથે ઉદ્દેશે કહ્યો છે. ૪ પરંપરાવગાઢ નામને પાંચમો ઉદ્દેશો કહ્યો છે ૫ અનંતરાહારક નામનો છઠ્ઠો ઉદેશે કહ્યો છે. ૬ પરંપરાહારક નામનો સાતમે ઉદેશે કહ્યો છે. ૭ અનંતરપર્યાપ્ત નામને આઠમો ઉદ્દેશો કહ્યો છે. ૮ પરંપરપર્યાપ્ત નામને નવમે ઉદેશે કહ્યો છે. ૯ ચરમ નામને દસમે ઉદ્દેશે કહેલ છે. અને અચરમ નામને અગિયારમે ઉદ્દેશે કહો છે. બંધિશતક કરતાં અહિયાં એજ વિશેષપણું છે કે-અહિયાં ક્રિયાવાદી વિગેરે પદ વિશિષ્ટ-પદેથી યુક્ત ઉદેશે કહે જોઈએ અને બંધિશતકમાં બંધ પદવાળા ઉદ્દેશાઓ કહેવા જોઈએ. અનંતરશબ્દથી યુક્ત ચારે ઉદેશાઓ એક ગમકવાળા છે. અર્થાત્ સમાન આ લાપકેવાળા છે. અનંતર શબ્દથી યુક્ત ચાર ઉદ્દેશાઓ-બીજો ઉદેશે, ત્રીજો ઉદ્દેશ છઠો ઉદ્દેશે અને આઠ ઉદ્દેશે, આ ચાર ઉદ્દેશાઓ છે. પરંપર શબ્દથી યુક્ત ચારે ઉદેશાઓને એક ગમ છે. તે આ પ્રમાણે છે.–ત્રીજે ઉદેશે. પાંચમો ઉદ્દેશે, સાતમો ઉદેશે અને નવમે ઉદ્દેશ છે. આ જ પ્રમાણે ચરમ અને અચરમ પદથી ચક્ત ઉદેશાઓના સંબંધમાં પણ સમજવું. અહિયાં સઘળા ઉદ્દેશાઓમાં ક્રિયાવાદી અકિયાવાદી, વિગેરે પદેને જોડીને આલાપકો આ પ્રમાણે કહેવા જઈએ-જેમકે-હે ભગવન ચરમ અથવા અચરમ નૈરયિકે વિગેરે શું કિયાવાદી હોય છે? અથવા અક્રિયાવાદી હોય છે? અથવા અજ્ઞાનવ દી હોય છે ? અથવા વૈનાયિકવાદી હોય છે? આ પ્રકારથી અહિયાં પહેલા ઉદેશથી લઈને અગિયારમા ઉદ્દેશા સુધીના અગિયાર ઉદ્દેશાઓ કહેવા જઈએ આ રીતે ૨૬ છવીસમાં બંધી શતકમાં ઉદ્દેશાઓ કહેવાના સંબંધમાં જે પ્રકાર કહેલ છે, એજ પ્રમાણેને પ્રકાર અહિયાં પણ સંક્ષેપથી અને વિસ્તારથી કહે જોઈએ. અહિયાં લેાના સંબંધમાં કેવલિયેના સંબંધમાં, અગીના સંબંધમાં કોઈપણ પ્રશ્ન કરે ન જોઈએ. કેમ કે-કૃતકૃત્ય હોવાથી આ બધા પ્રશ્નો તેઓના સંબંધમાં ઉપસ્થિત થતા નથી. “જેસં સં ’ બાકીનું બીજુ તમામ કથન બંધી શતકના કથન પ્રમાણે જ છે. તેમ સમજવું. સેવં મરે ! ત્તિ' હે ભગવન જીવ વિગેરના કિયાવાદિ પણ વિગેરેના સંબંધમાં આપી દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે સર્વથા સત્ય છે. હે ભગવન્આપ દેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે, આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાને આત્માને ભાવિત કરતા શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ४८
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy