________________
જે પ્રમાણેનું કથન કર્યું છે, એ જ પ્રમાણે પરંપરા પપનક નૈરયિકના સંબંધમાં પણ નિરુચારૂ તવ નિરવ માળિયદવ નરયિકથી લઈને વૈમાનિક સુધીનું સઘળું કથન અહિયાં સમજી લેવું. તે આ પ્રમાણે છે.-પરંપરે પપનક નૈરયિક કિયાવાદી પણ હોય છે. અક્રિયાવાદી પણ હોય છે. અજ્ઞાનવાદી પણ હોય છે, અને વનયિકવાદી પણ હોય છે. એ જ પ્રમાણે હે ભગવન જે લેશ્યાવાળા પરંપરપપન્નક નૈરયિકે છે, તેઓ શું કિયાવાદી હોય છે ? યાવત્ વૈનાયિકવાદી હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પણ છે ગૌતમ લેશ્યાવાળા પરંપરાપન્નક નરયિક ક્રિયાવાદી પણ હોય છે, અને યાવત વૈનાયિકવાદી પણ હોય છે. આ પ્રમાણે સમજવું. એ જ પ્રમાણે યાવત્ શુકલ લેફ્સાવાળા પરંપપપનક નરયિકે પણ ક્રિયાવાદી હોય છે. અને યાવત્ વૈનાયિકવાદી પણ હોય છે. આ પ્રમાણેનું સઘળું કથન પહેલા ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે અહિયાં સમજવું. આજ અભિપ્રાયથી નિરવ માળિયજ્ઞ” આ પ્રમાણેને સૂત્રપાઠ કહેલ છે. તવ તિરંવાëફિગો’ પહેલા ઉદેશામાં જે પ્રમાણે ત્રણ દંડકો કહેવામાં આવ્યા છે, એજ પ્રમાણેના-કિયાવાદી વિગેરેના નિરૂપણ સંબંધી પહેલે દંડક, આયુબંધના નિરૂપણ સંબંધમાં બીજે દંડક અને અભિવ્ય તથા અભવ્યાત્મક નિરૂપણના સંબંધમાં ત્રીજે દંડક સમજ.
મતે ! હેવ મંતે ! ત્તિ સાવ વિરૂ' હે ભગવન પરંપર૫૫નક નૈવિક વિગેરેના ક્રિયાવાદી પણ આદિના સંબંધમાં આપી દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું કથન સત્ય છે. હે ભગવન આપી દેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્ક ૨ કર્યા વંદના નમરકાર કરીને તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા સૂ૦૧
ત્રીજે ઉદ્દેશ સમાપ્ત . ૩૦-૩
ઉદેશકોં કે પરિપાટિકાકથન
ચોથા ઉદ્દેશાને પ્રારંભ-- “u guys i ગરવેવ વાઘરણ કરેHi' ઈત્યાદિ
ટીકાઈ–u go જમે નવ વિસર વાળું રિવાથી આ રીતે કમથી બંધી શતકમાં એટલે કે છવ્વીસમા શતકમા ઉદ્દેશાઓ—એટલે કે પહેલા ઉદ્દેશથી લઈને અગિયારમાં ઉદ્દેશા સુધીના ઉદેશાઓને ક્રમ કહેલ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
४७