SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ વાદી અનંતરો૫૫નક નરયિકના કથન પ્રમાણે જ અજ્ઞાનવાદી અનંતરો પપનક નરયિક અને વનયિકવાદી અનંતરે પપન્ન નૈરયિકનું કથન પણ સમજવું. અર્થાત્ આ બધા ભવસિદ્ધિક પણ હોય છે, અને અભાવસિદ્ધિક પણ હોય છે “gar भंते ! किरियाई अणंतरोववन्नगा नेरइया किं भवसिद्धिया अभवसिद्धिया' ભગવન વેશ્યાવાળા કિયાવાદી અનંતર૫૫નક નૈરયિક શું ભવસિદ્ધિક હોય છે? અથવા અભાવસિદ્ધિક હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ચમr ! મવવિદિશા નો મસિદ્ધિા” હે ગતમ! લેશ્યાવાળા કિયાવાદી અનંતર ૫૫નક નૈરયિક ભવસિદ્ધિક હોય છે અભાવસિદ્ધિક હોતા નથી. एवं एएणं अभिलावेणं जहेव ओहिए उन्हेसए नेरइयाणं वत्तव्वया भणिया તવ રૂરિ મનિચડ્યા’ આ રીતે આ અભિલાષથી આ શતકના ઔધિકપહેલા ઉદ્દેશામાં કૃષ્ણલેશ્યાવાળાને અંતર્ભાવ કરીને નરયિક જીવેનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અહિયાં પણ એટલે કે-આ બીજા ઉદ્દેશામાં પણ કૃષ્ણલેશ્યાવાળાને અંતર્ભાવ કરીને કહેવું જોઈએ. વાવ બજારોવરૂત્તત્તિ' અને એ પ્રમાણેનું આ કથન અનાકારો:ગવાળાના પદ સુધી કહેવું જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે-કૃષ્ણ લેશ્યાવાળા નરયિથી લઈને અનાકારપયોગ પદ સુધી જેટલા અનંતરોપપનક નૈરયિક છે. તેઓ શું ભવસિદ્ધિક હોય છે? કે અભાવસિદ્ધિક હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે આ સંબંધમાં પહેલા ઉદેશામાં કહ્યા પ્રમાણેનું કથન કહેવું જોઈએ. તેમાં જ્ઞાન દ્વાર, દછિદ્વાર, વેદકાર, વિગેરે સઘળા દ્વારા કહેવા જોઈએ. “gવું લાવ માળિયા આજ પ્રમાણે એક ઈદ્રિયવાળા જીથી લઈને વૈમાનિક સુધીના માં બધે જ વેશ્યા વિગેરે દ્વારમાં આલાપક સમજવા. બળવાં જ અરિજ રં તરણ મળિચંદ પરંતુ જેને જે પ્રમાણે પદ કહ્યા હોય તે જીવને તે તે પ્રમા ના પદને અંતર્ભાવ કરીને આલાપક બનાવીને કથન કરી લેવું જોઈએ. એજ અહિયાં વિશેષ પણું છે. “મં રે ૪al” આ એ ભવ્યત્વનું લક્ષણ છે. “જે શિથિાવાર્દ સુધારણા સમિરછાઠ્ઠિી” જે ક્રિયાવાદી શુકલપાક્ષિક સમ્યગૃમિથ્યાદૃષ્ટિ છે, એ સઘળા ભવસિદ્ધિક હોય છે “નો મવદ્ધિયા' અભસિદ્ધિક હોતા નથી. “વેલા સર્વે માસિદ્ધિા વિ રામસિદ્ધિયા વિ ક્રિયાવાદી શુકલપાક્ષિક સમ્યગૃમિથ્યાદષ્ટિથી જૂદા બીજા જે કૃષ્ણપાક્ષિક વિગેરે છે, તે ભવસિદ્ધિક પણ હોય છે, અને અભાવસિદ્ધિક પણ હોય છે. ભવ્યત્વનું આ લક્ષણ કહેલ છે, કે-ક્રિયાવાદી શુકલપાક્ષિક સમ્યગૃમિથ્યાદષ્ટિ ભળ્યું જ હોય છે, અભવ્ય હેતાં નથી. તેના સિવાય બીજા શ્રી ભગવતી સૂત્ર : ૧૭. ૪૫.
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy