________________
તિર્યંચ આયુને બંધ કરે છે અથવા દેવ આયુષ્યને બંધ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“ચમ ! નો જોરદાર પતિ કાર નો સેવાસાં પ્રતિ હે ગૌતમ! લેશ્યાવાળા કિયાવાદી અનંતરે૫૫નક નૈરયિક, નૈરયિકોના આયુષ્યને બંધ કરતા નથી, તિર્યંચ આયુને બંધ કરતા નથી. મનુષ્ય આયુને બંધ કરતા નથી. અને દેવ આયુષ્યને પણ બંધ કરતા નથી. “gવં નવ રેખાળિયા' અનંતરે૫૫નક કિયાવાદી નરયિકના કથન પ્રમાણે એક ઈદ્રિયવાળાથી લઈને વૈમાનિક સુધીના છ કેઈપણ આયુને બંધ કરતા નથી. એજ વાત પર્વ હરદ્રાળે વિ' આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. અર્થાત્ અનંતરો૫૫નક લેફ્સાવાળા નૈરયિક જીવે કઈપણ આયુને બંધ કરતા નથી. આ પ્રમાણેનું કથન “કાવ જાવકત્તત્તિ” અનાયારેપકે ગ દ્વાર સુધી સમજવું. અર્થાત્ કૃષ્ણલેશ્યાથી લઈને અનાકારેપ ગદ્વાર સુધી અનંતર૫૫નક નરયિક કઈ પણ આયુને બંધ કરતા નથી.
“ જાવ રે માળિયા’ કેવળ અનંતર ૫૫નક ક્રિયાવાદી નૈરયિક જ કોઈપણ આjને બંધ કરતા નથી. એવી વાત નથી, પરંતુ એક ઈદ્રિયવાળાથી લઈને વૈમાનિક સુધીના જેટલા અનંતરે૫૫નક જીવે છે, તે સઘળા ને પણ કેઈપણ આયુને બંધ થતું નથી. એજ વાત સૂત્રકારે “gવં ગાય માળિયા આ સૂત્ર દ્વારા પ્રગટ કરેલ છે. “ના” કે કરણ સિંહ તં તરત મનિચä' પરંતુ આ અનંતરે૫૫ન્નક એક ઈન્દ્રિયવાળાથી લઈને અનંતપન્નક વૈમાનિક સુધીના જીવનમાં એજ વિશેષ પણું છે કે-જે જીવને જે વેશ્યા વિગેરે
સ્થાને થતા હોય એજ સ્થાનમાં તેઓને આયુના બંધને અભાવ કહે જોઈએ. ‘ક્રિચિવા મેતે ! અinોવાઇ ને રૂચા ૪ મણિદ્ધિ માસિદ્ધિયા' હે ભગવદ્ કિયાવાદી અનંતરે૫૫નક નરયિક શું ભવસિદ્ધિક હોય છે ? અથવા અભાવસિદ્ધિક હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે જો માસિદ્ધિચા નો અમરદ્ધિશા” હે ગૌતમ! કિયાવાદી અનંતર ૫૫નક નરયિક ભવસિદ્ધિક હોય છે, અભવસિદ્ધિક હોતા નથી
જજિવિારા પુરા' હે ભગવન અકિયાવાદી અનંતર ૫૫નક નરયિક શું ભવસિદ્ધિક હોય છે? અથવા અભાવસિદ્ધિક હોય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ મા ! મયarદ્વથા વિ અમરસિદ્ધિયા વિ' હે ગૌતમ! અક્રિયાવાદી અનંતરો૫૫ત્તક નરયિક ભવસિદ્ધિક પણ હોય છે, અને અભાવસિદ્ધિક પણ હોય છે. “ga નાળિચવાછું વિ, વેચવા વિ' અક્રિયા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
४४