SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ અકિયાવાદી અને અજ્ઞાનવાદી એ બે ગ્રહણ કરેલ છે. “સરસાળં મતે ! શviaરોવરન્ના નાફા ઇ જિરિચાવા હે ભગવન વેશ્યાવાળા અનંતરો૫૫નક નરયિક શું કિયાવાદી હેય છે? અથવા અકિયાવાદી હોય છે? અથવા અજ્ઞાનવાદી હોય છે ? અથવા વૈયિકવાદી હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“શોચમા ! gવં વેર હે ગૌતમ! અનંતરો૫૫નક નૈરયિકના સંબંધમાં જે પ્રમાણેનું કથન ૩૦ ત્રીસમા શતકના પહેલા ઉદ્દેશામાં કહેવામાં આવેલ છે, એજ પ્રમાણેનું કથન અહીંયાં પણ કહેવું જોઈએ. “વાં ગં કરશસ્થિ અiaરોવરનેપ ને રૂચામાં તે તરH માળિયa' પરંતુ અનંતરો૫૫નક નૈરવિકેમાં જેઓને જે વેશ્યા વિગેરે પદ અનાકારે પગ પદ સુધી થતા હોય તેઓના સંબંધમાં એજ પદ કહેવા જોઈએ. આજ પહેલા ઉદ્દેશાના કથન કરતાં અહિયાં ભિન પણું છે “gs uદારોના નાવ માળિયા” આજ પ્રમાણે પહેલા ઉદ્દેશામાં કહેલ નારક જીવે ના કથન પ્રમાણે પૃથ્વીકાયિકાથી લઈને વૈમાનિક સુધીના સઘળા જીવોના સંબંધમાં કહેવું જોઈએ. આ સંબંધમાં આલાપ પ્રકાર સ્વયં બનાવીને સમજી લેવા. “વર અoicરોવવાના હિં કથિ તું તહિં માળિa” પરંતુ અનંતરો પપનક નૈરયિકના સંબંધમાં જ્યાં જે લેક્યા સંબંધી પદ હોય તે પદ ત્યાં કહેવા જોઈએ. “વિવાર્ફ નં મને अणंतसेववन्ना नेरइयो किनेरइयाउय पकरें ति पुच्छा' 3 भगवन् जियावाही અનંતરપ૫નક નરયિક શું નિરયિક આયુને બંધ કરે છે ? અથવા તિર્યંચ આયુને બંધ કરે છે ? અથવા મનુષ્ય આયુને બંધ કરે છે ? અથવા દેવ આયનો બંધ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- જોરમા! નો नेरइयाउय पारेति नो तिरिक्ख जोणियाउय पकरेति, णो मणुस्काउयं, णो देवाउयं જતિ હે ગૌતમ! કિયાવાદી અનંત૫૫નક, નિરયિક આયુને બંધ કરતા નથી, તિર્યંચ આયુને બંધ કરતા નથી. મનુષ્ય આયુને બંધ કરતા નથી. દેવ આયુને પણ બંધ કરતા નથી કેમ –કે અનંતર ઉત્પત્તિને કાળ અત્યંત અહપ હોય છે તેથી તે સમયે કઈ પણ આયુનો બંધ હેત નથી. “gā' જિરિયાવા વિ વેગરૂચવા વિ 30ળિયan f’ એજ પ્રમાણે અકિયાવાદી, નિયિકવાદી, અજ્ઞાનવાદી, અનંતપન્નક નિરયિક પણ નારકની આયુને બંધ કરતા નથી. તિર્યંચ આયુને બંધ કરતા નથી મનુષ્ય આયુને બંધ કરતા નથી. તથા દેવ આયુને બંધ કરતા નથી. કારણ કે અનંતરોત્પત્તિનો કાળ અત્યંત અ૯પ હોય છે. આજ પ્રમાણે આગળ પણ સમજવું. 'सलेस्सा णं भते ! किरियावाई अणंतरोववन्नगा नेरइया कि नेरइयाउय પુરા” હે ભગવન લેશ્યાવાળા કિયાવાદી અનંતરા૫પન્નક નરયિક શું નરયિક આયુષ્યને બંધ કરે છે? અથવા મનુષ્ય આયુને બંધ કરે છે? અથવા શ્રી ભગવતી સૂત્ર : ૧૭. ૪ ૩
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy