SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વિ કાર ચળયકુમાર નારક દંડકના કથન પ્રમાણે જ અસુરકુમારોથી લઇને નિતકુમાર સુધીના સઘળા કિયાવાદી, અકિયાવાદી વિગેરે અવસ્થાઓમાં ભવસિદ્ધિક વિગેરે પણથી સમજવા. આ પ્રમાણે જીવ, નારક, અને દેવ દંડકોનું વિવેચન કરીને હવે સૂત્રકાર એક ઈદ્રિય વિગેરે દંડકનું વિવેચન કરે છે.–“gઢવી દા. दाणेस वि मझिल्लेसु दोप्नु वि ममोसरणेसु भवसिद्धिया वि अभवसिद्धिया वि' પૃથ્વીકાયિક જીવે સઘળા સ્થાનમાં અકિયાવાદી અને અજ્ઞાનવાદી રૂપ બે સમવસરમાં ભવસિદ્ધિક પણ હોય છે, અને અભાવસિદ્ધિક પણ હોય છે. અહિયાં યાવત્પદથી અકાયિક, તેજસ્કાયિક અને વાયુકાયિક એ પદને સંગ્રહ થયો છે. હું, સેવિચ વિિા પર્વ જેવ” બે ઈદ્રિયવાળા, ત્રણ ઇંદ્રિયવાળા અને ચાર ઇંદ્રિયવાળા જીવો પણ પૃવીકાયિક વિગેરેના કથન પ્રમાણે સમજવા. અર્થાત્ એ બધા અકિયાવાદી, અને અજ્ઞાનવાદી અવસ્થાવાળો હેવાથી ભાવસિદ્ધિક પણ હોય છે અને અભયસિદ્ધિક પણ હોય છે. “નાદ અમે લોહિયાળ ગામળિયોહિના સુચના કેવળ સમ્યકત્વમાં ઔધિકજ્ઞાનમાં અભિનિધિજ્ઞાનમાં અને શ્રુતજ્ઞાનમાં “ણુ જેવ’ અથવા આ સમ્યકૃત્વ અને ઔઘિકજ્ઞાન વિગેરે દ્વારોમાં “રોઅગ્નિ, સમોસાળેમસિદ્વિચા નો અમરસિદ્ધિયા” અક્રિયાવાદીપણા અને અજ્ઞાનવાદીપણાને લઈને આ હીન્દ્રિય વિગેરે ભવસિદ્ધિક જ હોય છે, અભાવસિદ્ધિક હોતા નથી તેમ સમજવું. હં સં' જેવ’ આ રીતે મતિજ્ઞાન વિગેરેમાં જે જુદાપણું કહ્યું છે, તે કથન શિવાય બાકીનું તમામ કથન પહેલા કહ્યા પ્રમાણે જ છે. પંસંણિતિરિતોળિયા ના નેફૂવા” નારકોના પ્રકરણમાં સામાન્ય જીવને અતિદેશ-ભલામણ કરેલ છે. તેથી સામન્ય જીવના કથન પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચનું કથન સમજવું. “નવરં વાયર રિય પરંતુ પંચેન્દ્રિય તિર્યમાં જે પદે કહ્યા હોય તેજ પદ ભવસિદ્ધિક વિગેરેના કથનમાં સમજવું. “મgયા ના સોફિયા ડીવા' સામાન્ય જીવના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ મનુષ્યના સંબંધમાં સમજવું. વાળમંતકોવિચ પેનrળા જ અકુજુમા’ વાવ્યન્તર જતિક અને વૈમાનિકેના સંબંધનું કથન અસુરકુમારને પ્રકરણ પ્રમાણે સમજવું. રે રે! એવું મને ! ઉત્ત’ હે ભગવન ચારે પ્રકારના સમવસરણના સંબંધમાં આપી દેવાનુપ્રિયે જે કથન કર્યું છે. તે સર્વથા સત્ય છે. હે ભગવદ્ આપ દેવાનપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૪૧.
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy