________________
નો સંપગવાળા જ સમ્યગ્દષ્ટિવાળા જીના કથન પ્રમાણે કિયાવાદી અવસ્થામાં ભવસિદ્ધિક હોય છે. અભવસિદ્ધિક હોતા નથી “ના જ્ઞાસ નHT. રn Tદા કરતા વેદવાળા સવેદક જીવોથી લઈને નપુંસદ સુધીના સઘળા જીવ લેશ્યાવાળા જીવોના કથન પ્રમાણે ક્રિયાવાદી અવસ્થામાં ભવસિદ્ધિક હોય છે અભવસિદ્ધિક હોતા નથી. અહિયાં યાવાદથી સ્ત્રીવેદ્ધવાળા અને પુરૂષદવાળા ગ્રહણ કરાયા છે તથા અકિયાવાદી, અજ્ઞાનવાદી, અને વનચિકવાદી અવસ્થામાં આ બધા ભવસિદ્ધિક પણ હોય છે, અને અભવસિદ્ધિક પણ હોય છે. “કચT રાવ સMવિષ્ટિ' અદક જીવ સમ્યગદૃષ્ટિવાળા જીવના કથન પ્રમાણે કિયાવાદી અવસ્થામાં ભવસિદ્ધિક હોય છે. અભવસિદ્ધિક હોતા નથી “પાર્ક જાર મણ ગઠ્ઠા નાસા' સકષાયી યાવત ભકષાયવાળા લેશ્યા વાળા જીના કથન પ્રમાણે ક્રિયાવાદી અવસ્થામાં ભવાંસદ્ધિક હોય છે. અભવસિદ્ધિક હોતા નથી. અહિયાં યાવ૫દથી કોધ, માન, માયા, એ કષા વાળાઓ ગ્રહણ કરાયા છે. તથા કિયાવ દી, અજ્ઞાનવ દી, અને વનચિકવાદી અવસ્થામાં આ બધા ભવસિદ્ધિક જ હોય છે. અભવસિદ્ધિક હોતા નથી અદા કા સમ્મતિથ્રિ અકષાયવાળા જીવે સમ્યગદૃષ્ટિવાળા ના કથન પ્રમાણે ભવસિદ્ધિક જ હોય છે. અભવસિદ્ધિક હોતા નથી. “મોળી
નોળી ના પહેરણા સગી યાવસ્કાયેગવાળા સલેશ્ય જીવોના કથન પ્રમાણે ક્રિયાવાદી અવસ્થામાં ભવસિદ્ધિક જ હોય છે. અભવસિદ્ધિક હતા નથી અહિયાં ચાવ૫દથી મને ગવાળા, અને વચન ગવાળા રહણ કરાયા છે. તથા આ સગીથી લઈને કાયયેગવાળા સુધીના સઘળા છે અજિયાવાદી અવસ્થામાં અજ્ઞાનવાદી અવસ્થામાં અને વૈનાયિકવાદી અવસ્થામાં ભવસિદ્ધિક પણ હેાય છે, અને અભવસિદ્ધિક પણ હોય છે, જળી ના સમ્પરિટ્રી' સમ્યગુદષ્ટિવાળા જીવના કથન પ્રમાણે અગી જીવો ભવસિદ્ધિક જ હોય છે. અભવસિદ્ધિક હોતા નથી. “HTTrોવવા નાના વત્તા કદા સર’ સાકારપગવાળા અને અનાકારોપયોગવાળા જી લેશ્યાવાળા જીવોના કથન પ્રમાણે કિયાવાદી અવસ્થામાં ભવસિદ્ધિક જ હોય છે. અભવસિદ્ધિક હોતા નથી. તથા આ કિયાવાદી, અજ્ઞાનવાદી અને નાયિકવાદી અવસ્થામાં ભવસિદ્ધિક પણ હોય છે, અને અભવસિદ્ધિક પણ હોય છે. gs રેહુવા વિ માળિચડ્યા? સામાન્ય જીવન કથન પ્રમાણે નૈરયિકે પણ લેશ્યા વિગેરે દ્વારેને લઈને ભવચિદ્ધિક અને અભવસિદ્ધિક જ હોય છે, તેમ સમજવું “નર' નાચર અધિ” પરંતુ સામાન્ય જીવ પ્રકરણની અપેક્ષાથી કેવળ એજ વિશેષપણુ છે કે-નારકતા જે લેશ્યા વિગેરે દ્વારો હોય એજ કારને લઈને ભવસિદ્ધિક વિગેરેને વિચાર કરવો જોઈએ, “gs' ગણવા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
४०