________________
અભવસિદ્ધિક હેય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે. કેજોયામવિિક્રયા નો મસિદ્ધિયા' હે ગૌતમ! લેશ્યા વિનાના કિયાવાદી છ ભવસિદ્ધિક જ હોય છે. અભવસિદ્ધિક હેતા નથી. “પર્વ guoi મિશ્રાજેof a તિg લવ સમોસાળખું માળrણ આ પ્રમાણે આ અભિશાપથી કૃષ્ણપાક્ષિક એવો અક્રિયાવાદી અજ્ઞાનવાદી, અને વૈયિકવાદી અવસ્થામાં ભવસિદ્ધિક જ હોય છે. અભવસિદ્ધિક હોતા નથી. “શુક્રયા ૨૩ણુ શિ મોસાળે, મસિદ્ધિા” શુકલપાક્ષિક જીવ ચારે સમવસરમાં ભવસિદ્ધિક હોય છે. અભવસિદ્ધિક હોતા નથી. “માહિદ્દી ના ચહેરા અલેશ્ય જીના સંબંધમાં જે પ્રમાણે કથન કરવામાં આવેલ છે. એ જ પ્રમાણે સમ્યગદષ્ટિવાળા જીવો પણ ભવસિદ્ધિક જ હોય છે. અભવસિદ્ધિક હેતા નથી. “મિરઝાપટ્ટી ઘણા #gવરિરાજા' મિથ્યાદષ્ટિવાળા જીવ કૃષ્ણ પાક્ષિક જીવના કથન પ્રમાણે અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, અને વનયિકવાદી અવસ્થામાં ભવસિદ્ધિક પણ હોય છે. અને અભવસિદ્ધિક પણ હોય છે. “મિરઝારિરી લોક વિ મોસાળ ના ઢેરા” લેશ્યા વિનાના જીવન કથન પ્રમાણે મિશ્રદષ્ટિવાળા જ બે સમવસરણની અવસ્થામાં એટલે કે અજ્ઞાનવાદી અને વૈયિકવાદીપણાની અવસ્થામાં ભવસિદ્ધિક હોય છે તેમ સમજવું.
“બાળી નાવ ગઢાળી મસિદ્ધિયા નો સમાવિદ્ધિા” જ્ઞાની યાવત્ કેવળજ્ઞાની જીવે ભવસિદ્ધિ જ હોય છે. અભવસિદ્ધિક હોતા નથી અહિયાં યાવ૫દથી મતિજ્ઞાનવાળા શ્રતજ્ઞ નવાળા અવધિજ્ઞાનવાળા અને મન:પર્યાવજ્ઞાન વાળા જી ગ્રહણ કરાયા છે. તથા જ્ઞાનથી લઈને કેવળજ્ઞાની સુધીના સઘળા જ ભવસિદ્ધિક જ હોય છે, અભવસિદ્ધિક હોતા નથી. “ગરનાળી કાર વિમાનાળી જાવ #ogવલિયા’ અહિયાં સૂત્રમાં આવેલ અજ્ઞાની યાવત્પદથી મતિઅજ્ઞાનવાળા શ્રુતજ્ઞાનવાળા તથા વિર્ભાગજ્ઞાની એ બધા કૃષ્ણપાક્ષિક જીવના કથન પ્રમાણે અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વૈયિકવાદી. પણામાં ભવસિદ્ધિક હોય છે, અભયસિદ્ધિક હેતા નથી.
Hજાણ રહુ નિ જા સા ’ આહાર સંજ્ઞાથી લઈને પરિગ્રહ સંજ્ઞા સુધીની ચારે સંજ્ઞાઓમાં લેફ્સાવાળા જીના કથન પ્રમાણે જીવ કિયાવાદી પણામાં ભવસિદ્ધિક જ હોય છે, અભવસિદ્ધિક હોતા નથી. તથા અક્રયાવાદી અને અજ્ઞાનવાદી તથા વૈનાયિકવાદી અવસ્થામાં આ બધા ભવસિદ્ધિક પણ હોય છે. અને અભવસિદ્ધિક પણ હોય છે. “નો હન્નોવા કહા સહિદ્દી'
શ્રી ભગવતી સૂત્રઃ ૧૭
૩૯