SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ | કિયાવાદિ જીવોં કે ભવસિદ્ધિ આદિ હોને કા કથન “રચાયા છે તે ! ષવા જિં' મણિપ્રિયા અમરસિદ્ધિયા' ઈત્યાદિ ટીકાઈ–વરિચાયા મતે જીત્રા કિં માણિદ્વિચા અમરિકા' હે ભગવન કિયાવાદી જીવે શું ભવસિદ્ધિક હોય છે ? કે અભાવસિદ્ધિક હોય છે? જેઓ એજ ભવમાં સિદ્ધિ ગતિમાં જવાના હોય તે ભવસિદ્ધિક કહેવાય છે. તે શિવાયના અભાવસિદ્ધિક કહેવાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેનોરમા ! મવાિવિા નો અમરસિદ્ધયા' હે ગૌતમ ! ક્રિયાવાદી જીવ ભવસિદ્ધિક હોય છે અભાવસિદ્ધિક હોતા નથી. 'अकिरियावाई गं भंते ! जीवा कि भवमिद्धिया अभवसिद्धिया पुच्छा है ભગવન જે જીવે અક્રિયાવાદી છે, તેઓ ભાવસિદ્ધિક હોય છે? કે અભવસિલિક હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે- mોય ! મવિિા વિ અમર વિuિr fa” હે ગૌતમ અક્રિયાવાદી જીવ ભવસિદ્ધિ પણ હોય છે, અને અભવસિદ્ધિક પણ હોય છે. “gવં બનાવવા વિ, વેજલ્લા વિ” આજ પ્રમાણે અજ્ઞાનવાદી પણ ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક બન્ને પ્રકારના હોય છે. વૈનયિકવાદી પણ એજ પ્રમાણે અને પ્રકારના હેય છે. “સરેરdr of મને! જીવા વિરાણા હે ભગવન લેશ્યાવાળા કિયાવાદી જેવો શું ભવસિદ્ધિક હોય છે? કે અભવસિદ્ધિક હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- જોવા ! અવવિદ્ધિશા નો સમવસદ્ધિચા” હે ગૌતમ! લેસ્થાવાળા ક્રિયાવાદી જી ભવસદ્ધિક હોય છે, અભયસિદ્ધિક હોતા નથી. 'સરd vi મેતે ! નવા અિિરવા જ પારિદ્ધિશા પુર” હે ભગવન અકિલાવાદ લેફ્સાવાળા જીવો શું ભવસિદ્ધિક હોય છે? કે અભાવસિદ્ધિક હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- મા! મવસિદ્ધિ વિ અમરસિદ્ધિયા વિ” હે ગૌતમ ! અક્રિયાવાદી લેશ્યાવાળા જ ભવસિદ્ધિક પણ હોય છે અને અભવસિદ્ધિક પણ હોય છે. “પરં અન્નાળિચવા વિ વેળફયવાર્ફ વિ' આજ પ્રમાણે અજ્ઞાનવાદી જીવ અને વન યિકવાદી જીવ પણ ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક એમ બન્ને પ્રકારના હોય છે. “g જાગ મુસ્કેરણા” કૃષ્ણલેશ્યાથી લઈને શુકલ લેશ્યાવાળા કિયાવાદી જીવ ભવસિદ્ધિક જ હોય છે. અભવસિદ્ધિક હેતા નથી. તથા કૃષ્ણલેશ્યાથી લઈને શુકલ લેડ્યા સુધીના અક્રિયાવાદી જીવ ભવસિદ્ધિક અને અભાવસિદ્ધિક બને પ્રકારના હોય છે. “અar of મંતે ! નવા રિચા ના #િ માહિતિ પુછા' હે ભગવાન ક્રિયાવાદી અલેશ્ય છે શું ભવસિદ્ધિ હોય છે ? અથવા શ્રી ભગવતી સૂત્ર : ૧૭
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy