________________
પંચેન્દ્રિય તિર્યંચ અક્રિયાવાદી અજ્ઞાનવાદી અને વૈનયિવાદી અવસ્થામાં ચારે પ્રકારના આયુષ્યને બંધ કરે છે, “રામજીઠ્ઠિીન ચ gf ts પતિ’ જાહેર ને સમ્યકૃમિથ્યાદૃષ્ટિવાળા નારકના કથન પ્રમાણે મિશ્રદષ્ટિવાળા એક પણ આયુષ્ય કર્મને બંધ કરતા નથી. “નાળી કાર મોહિનાની ના સન્મારિરી’ જ્ઞાનીયાવત્ અવધિજ્ઞાની સમ્યગ્દષ્ટિવાળા જીવના કથન પ્રમાણે કેવળ એક દેવ આયુષ્યને જ બંધ કરે છે. નારક, તિર્યંચ અને મનુષ્ય સંબંધી આયુને બંધ કરતા નથી. - “અન્નાળિ વાવ વિમાનાણી કg oggવવા અજ્ઞાની યાવત વિભળજ્ઞાનવાળા કૃષ્ણપાક્ષિકના કથન પ્રમાણે અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, અને
નચિકવાદી અવસ્થામાં ચારે પ્રકારની આયુને બંધ કરે છે. અહિયાં યાવત પદથી મતિઅજ્ઞાની અને શ્રતઅજ્ઞાની આ બે ગ્રહણ કરાયા છે.
_ 'सेसा जाव अणागारोव उत्ता सव्वे जहा सलेस्सा तहेव भाणियव्वा' બાકીને સઘળા જ અનાકારોપયોગ પદ સુધીના લેશ્યાવાળા જેના કથન પ્રમાણે ચારે પ્રકારના આયુષ્યને બંધ કરે છે, અહિયાં યાવાદથી સંશોપ
ગવાળાથી લઈને સાકારે પગ સુધીન છે ગ્રહણ કરાયા છે. __ 'जहा पचि दियतिरिक्खजोणियाण वत्तव्वया भणिया एवं मणुस्सा वि भाणियब्वा' જે પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચનિકે ના સંબંધમાં આ કથન કરેલ છે. એજ પ્રમાણે મનુષ્યના સંબંધમાં પણ સમજવું એટલે કે-ક્રિયાવાદી મનુષ્ય કેવળ દેવ આયુને જ બંધ કરે છે, તથા અકિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનાયકવાદી, મનુષ્ય ચારે પ્રકારના આયુને બંધ કરે છે. પરંતુ પંચેન્દ્રિય તિર્યંચ
નિકની અપેક્ષાથી આ મનુષ્ય પ્રકરણમાં જે વિશેષપણું છે, તે એ રીતે છે કે-ળવા' મઝાઇનવાળી નોસોવરરા ય શા હારિટી, રિતિરોનિશા તવ માળિયાવા” મનઃપર્યાવજ્ઞાનવાળા અને તે સંજ્ઞોપયુક્ત મનુષ્ય સમ્યગદષ્ટિવાળા તિર્યંચ નિકના કથન પ્રમાણે કેવળ એક દેવ આયુને જ બંધ કરે છે. “પહેરવા દેવરના વેરાઇ માતા ચોરી સામાન્ય લેહ્યાવિનાના, કેવળજ્ઞાની, અવેક અને કષાય વિનાના અને અગી gg ન psi વિ મારા પતિ આ બધા એક પણ આયુકમને બંધ કરતા નથી. TET ફિયા સવા રેસં ત’ જે પ્રમાણે ઔવિક જીવના સંબંધમાં કથન કર્યો છે. એ જ પ્રમાણે સામાન્ય રીતે જીવ પ્રકરણમાં પ્રતિપાદન કરેલ બાકીનું થન સમજવું. “રાનમંતગોલિવેમાળિયા =હા કકુરકુમાર’ વાવ્યન્તર,
તિષ્ક અને વૈમાનિક ક્રિયાવાદી અવસ્થામાં અસુરકુમારોના કથન પ્રમાણે કેવળ એક મનખ્ય આરુને જ બંધ કરે છે. તથા અક્રિયાવાદી, વનવ્યQર, તિષ્ક અને વૈમાનિક આ ત્રણે તિર્યંચ ખાયુ અને મનુષ્ય આયુને બંધ કરે છે પસૂ.૩
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
३७