________________
સમ્યગૃષ્ટિવાળા તિય જ્યારે કૃષ્ણલેશ્યા વિગેરે અશુભ લેક્ષાના પરિણામવાળા હોય છે, ત્યારે તેઓ કંઈ પણ આયુને બંધ કરતા નથી. અને જ્યારે તેઓ તેલેશ્યા વિગેરે શુભ પરિણામવાળા હોય છે, ત્યારે તેઓ કેવળ એક દેવ આયુધ્યને જ બંધ કરે છે. દેવાયુષ્યના બંધમાં પણ તેઓ ભવનવાસી વિગેરે દેના આયુને બંધ કરતા નથી. પરંતુ એક વૈમાનિક દેવના આયુષ્યને જ બંધ કરે છે. અને બાકીના ત્રણ સમવસરણવાળા તિર્યંચ પંચેન્દ્રિય ચારે ગતિની આયુને બંધ કરે છે. તેવઢેરણા ના કરતા તેજલેશ્યાવાળા ક્રિયાવાદી પંચેન્દ્રિયતિર્યંચ સલેશ્ય છના કથન પ્રમાણે કેવળ એક દેવઆયુને જ બંધ કરે છે, બાકીના આદિયાવાદી. અજ્ઞાનવાદી, અને જૈનયિકવાદી તેજલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યંચ ચારે પ્રકારના આયુષ્યને બંધ કરે છે. કેમ કે-લેશ્યાવાળા જેને આજ રીતનું પરિણામ હોય છે, તે પ્રમાણે પહેલા કહેલ જ છે. “નવ ગરિચાવા, અન્નાળિચવા વેબ
જાઉં નો જોરાર પતિ’ પરંતુ અકિયાવાદી અજ્ઞાનવાદી અને વૈનાયિકવાદી પંચેન્દ્રિય તિય"ચ નૈરયિક આયુષ્યને બંધ કરતા નથી તેઓ તે “રેવાક જ
ત્તિ દેવઆયુને બંધ કરે છે, “નિરિકોળિયાવચં િપતિ તિય ચઆયુનો પણ બંધ કરે છે. “
Hars fજ પતિ મનુષ્ય આયુને પણ બંધ કરે છે. “ga Tલા વિ ૪ સુરક્ષા વિચિવ' એજ પ્રમાણે પદ્મ લેશ્યાના પરિણામવાળા પંચેન્દ્રિય તિર્યંચ અને શુકલ લેશ્યાના પરિણામવાળા પંચેન્દ્રિય તિર્યંચના સંબંધમાં પણ સમજવું. તેઓ જ્યારે ક્રિયાવાદી હોય છે, ત્યારે કેવળ દેવ આયુને જ બંધ કરે છે. અને જ્યારે તેઓ અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વૈનાયિકવાદી હોય છે, ત્યારે તેઓ ત્રણ પ્રકારના આયુને બંધ કરે છે, પરંતુ નારકના આયુને બંધ કરતા નથી “છઠ્ઠા રિ િસોરઠુિં” કૃષ્ણપાક્ષિક પંચેન્દ્રિય તિયચનિક જીવ જ્યારે અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને નચિકવાદી હોય છે, ત્યારે “જિગર પતિ’ તેઓ ચાર પ્રકારના આયુને બંધ કરે છે. “અશ્વપક્રિયા કરે
gi? શુકલપાક્ષિક પંચેન્દ્રિય તિર્યંચ લેશ્યાવાળા જીના કથન પ્રમાણે દેવ, તિય ચ, અને મનુષ્ય આ ત્રણ પ્રકારના આયુષ્યને બંધ કરે છે. નૈરયિક આયુને બંધ કરતા નથી. “મારી માનવત્તાનો તવ રેખાળિયા પતિ’ સમ્યગ્દષ્ટિ પંચેન્દ્રિય તિર્યંચનિક છે, મન:પર્યવજ્ઞાનવાળા
જીવન કથન પ્રમાણે કેવળ એક વૈમાનિક આયુને બંધ કરે છે, “મદા હિતી કા પરિણા? મિથ્યાષ્ટિવાળા ના કથન પ્રમાણે કૃષ્ણપાક્ષિક
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૩૬