________________
કાય છે. તેથી અપર્યાપ્ત અવસ્થાને કાળી અત્યંત શેડો હોવાથી તેઓને અયિવાદી અને અજ્ઞાનવાદી પણામાં કેઈપણ આયુને બંધ હોતો નથી.
“િિરવાવાર્દ જો મેતે ! પવિતવિરોળિયા” હે ભગવન ક્રિયાવાદી પંચેન્દ્રિય તિર્યંચ જીવ “જિં નેરુથારયે પતિ પુરસ્કા’ શું તેઓ રયિક આયુનો બંધ કરે છે ? અથવા મનુષ્ય આયુને બંધ કરે છે? અથવા વિ આચનો બંધ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જોયમાં ! ઘણા માપડનવરાળ' હે ગૌતમ ! મન:પર્યાવજ્ઞાનીના કથન પ્રમાણે કિયાવાદી પરચેન્દ્રિયતિર્યય નારકની આયુને બંધ કરતા નથી, તિય ચની આયુને પણ બંધ કરતા નથી. મનુષ્ય આયુને બંધ કરતા નથી. પરંતુ તેઓ કેવળ એક દેવ આયુને જ બંધ કરે છે,
જજિરિયાવ, અનાળિયવાર્ફ વેળવાય રવિ ઉપ વૉસિ' અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વૈનાયિકવાદી પંચેન્દ્રિય તિર્યંચનિવાળા જી ચાર પ્રકારના આયુષ્યને બંધ કરે છે. તેઓ નારકના આયુષ્યને પણ બંધ કરે છે, તિયચઆયુને પણ તેઓ બંધ કરે છે. મનુષ્ય આયુને પણ બંધ કરે છે. અને દેવ આયુને પણ બંધ કરે છે. “શો િતા રા ’િ જે રીતે સામાન્ય છ આયુષ્ય કર્મનો બંધ કરે છે. એ જ પ્રમાણે લેફ્સાવાળા પંચેન્દ્રિયતિયચયોનિ છે પણ નારકના આયુને બંધ કરે છે. તેઓ તિય"ચ આયુને બંધ કરતા નથી. પરંતુ તેઓ મનુષ્ય આયુને બંધ કરે છે. અને દેવ ભવના આયુષ્યને બંધ કરે છે, “ રા મરે! રિચાવાક્ વંવિત્તિપિત્તનોળિયા હે ભગવન કણલેશ્યાવાળા કિયાવાદી જે પંચેન્દ્રિયતિયચનિક જીવે છે. તેઓ શું “જિં જોરાક ઘરેલર પુછા’ નૈરયિક આયુને બંધ કરે છે? અથવા તિર્યંચ આયને બંધ કરે છે ? અથવા મનુષ્ય આયુને બંધ કરે છે ? અથવા દેવ આયુને બંધ કરે છે. ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે-જોના! નો ઑરાવ પતિ નો નિરિકaોળિrs પ્રતિ હે ગૌતમ ! કૃષ્ણલેશ્યાવાળા ક્રિયાવાદી પંચેન્દ્રિય તિર્યંચ છ નારકોના આયને બંધ કરતા નથી. તથા તિર્યંચ આયુને બંધ કરતા નથી જો મજુર પતિ’ મનુષ્ય આયુને પણ બંધ કરતા નથી. “જો મારાં
ત્તિ તથા દેવ આયુને પણ તેઓ બંધ કરતા નથી. “ઓપિનિયારા, નાળિચાર્જ વેળફચવાર્ફ, રવિર્દ વિ રિ’ અક્રિયાવાદી અજ્ઞાનવાદી અને વનયિકવાદી કૃષ્ણલેશ્યાવાળા પંચેન્દ્રિય તિયચ ચારે પ્રકારના આયુને બંધ કરે છે. “ના સ્કેરા પર નહેરના વિ જાસા વિજે પ્રમાણે કૃષ્ણલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યંચોનું કથન કર્યું છે, એજ પ્રમાણે નીલલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યંચ અને કાતિકલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યંચનું કથન પણ કરવું જોઈએ અર્થાત નારકાયુને બંધ કરતા નથી, તિય ચઆયુને પણ બંધ કરતા નથી. મનુષ્ય આયુને પણ બંધ કરતા નથી. તથા દેવ આયુને પણ બંધ કરતા નથી. કેમ કે
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૩૫.