________________
'નવર' તેકહેલાપ ન વિજ્જરે તિ” પરતુ તેજલેશ્યાવાળા પદમાં રહેનારા પૃથ્વીકાયિક જીવાને કાઈપણુ આયુના બંધ થતા નથી. પૃથ્વીકાયકાને અપર્યાપ્ત અવસ્થામાં જ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા પહેલાં તેજોલેશ્યા હૈાય છે. કેમકે પૃથ્વીકાયિક જીવેશમાં દેવેની ઉત્પત્તી થતી હાવાથી ત્યાં અપર્યાપ્ત અવસ્થામાં તેજોવૈશ્યા કહી છે. તેોલેશ્યાની સત્તામાં આયુને ખધ હાતા નથી. તેજો. લેશ્યાના જવાથીજ આયુના બંધ થાય છે. ‘વ' બારાચાળવિ વળાક્ વાચાળ વિ' લેશ્યાવાળા પૃથ્વીકાયિક જીવના કથન પ્રમાણે જ લેશ્યાવાળા અખિકાને, લૈશ્યાવાળા વનસ્પતિકાયિકાને અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી આ એ સમવસરણામાં જે જે પદો સંભિવત હૈાય તે તે પદોમાં તિર્યંચ આયુ અને મનુષ્ય આયુ આ બે આયુષ્યના જ અંધ હૈાય છે. બીજા એ આયુના "ધ હાતા નથી. તેનું કારણ પણ એજ છે કે-આમાં પણુ દેવાની ઉત્પત્તી હાવાથી આપર્યાપ્ત અવસ્થામાં તેજલેશ્યાના ભાવ હાય છે. તેોલેશ્યાના સદૂભાવમાં આયુના મધ હાતા નથી. વિગેરે તમામ યન પૃથ્વીકાયિકના કથન પ્રમાણે અહિયાં સમજવું અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી અાયિક અને વનસ્પતિકાયિક જીવ બે પ્રકારનાં આયુષ્યને જ બંધ કરે છે. એજ આ કથનનું તાપ કહ્યુ છે.
'उकाइया वा उकाइया सव्वट्ठाणेसु मज्झमेसु दोसु समोसरणेसु नो Àચાય પદ્મરે તિ' તેજસ્કાયિક અને વાયુકાયિક લેફ્યા વિગેરે સઘળા સ્થાનેામાં અક્રિયાવાદીપણા અને અજ્ઞાનવાદીપણાના સમવસરણુવાળા થઈને નારક હાવ સાંખ"ધી આયુક`ના બંધ કરતા નથી. તથા દેવ આયુને પણ અધ કરતા નથી. પરંતુ ત્તિવિજ્ઞોળિયાય' પદ્મ 'તિ' તિય ́ચ આયુના જ અધ કરે છે. ‘નો મનુન્નાર નો ફેવાય વત્તેતિ' મનુષ્ય આયુને અધ કરતા નથી. તથા દેવ આયુના પણુ અંધ કરતા નથી. કહેવાનુ તાત્પ એ છે કે તેજસ્કાયિક અને વાયુકાયિક જીવને સઘળા પદેમાં એક પ્રકારના નિયચ આયુનાજ મધ હોય છે, તે શિવાયના બીજા આયુએના બંધ થતા નથી. વેશ્યિ સચિવર્ણાિળના પુઢત્રીજાયાનું' એ ઈદ્રિયવાળા ત્રણ ઇંદ્રિયવાળા, ચાર ઇંદ્રિયવાળા પૃથ્વીકાયિક જીવાને પૃથ્વીકાયિક જીવાના કથન પ્રમાણે તિય ચયાનિક આયુષ્યના અને મનુષ્ય સંબંધી આયુના બંધ થાય છે. નારક આયુને અને દેવ આયુના બંધ તેઓને હાતા નથી. ‘નવર” સમ્મત્તનાળેવુ ન પ ન ગાયે રેતિ' પર ંતુ આ કથનમાં વિશેષપણું એ છે કે-સમ્યક્ત્વ પદમાં અને જ્ઞાનપદમાં આ એ ઇઇન્દ્રિયવાળાથી લઈને ચારે ઇન્દ્રિયવાળા સુધીના જીવા એક પણ યુને અંધ કરતા નથી. કેમકે તેને સમ્યક્ત્વ અને જ્ઞાન સાસ્વાદન ભાવથી અપર્યાપ્ત અવસ્થામાં જ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૩૪