SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ કરતા નથી. “નવરં સમામિજી વારિસ્કે રોહૂિં ઇમોહિં પરંતુ જેઓ સમગૂમિથ્યાવાળા નારકો છે, તેઓ તથા અજ્ઞાનવાદી અને વનયિકવાદી છે તેઓ કોઈ પણ આયુને બંધ કરતા નથી. “દેવ કીવપણ” જે પ્રમાણે જીવ પદમાં સમમિથ્યાષ્ટિવાળા નારકોને છેલ્લા બેજ સમવસરણ એટલે કે અજ્ઞાનવાદી અને વૈનાયિકવાદી આ બેજ સમવસરણ હોય છે. તેઓને આયુ બંધ હોતો નથી. એ જ તેમને સ્વભાવ હોય છે, તેથી કોઈ પણ આયુને તેને બંધ કરતા નથી. કેમ કે-આ ત્રીજા ગુણ સ્થાનને એ જ સ્વભાવ હોય છે. તેથી તેઓ કેઈપણ આયુને બંધ કરતા નથી.મિશ્રદષ્ટિવાળાઓમાં ક્રિયાવાદીપણું પણ હતુ નથી. તથા અકિયાવાદિપણું પણ હોતું નથી. “ નાશ શનિ મારા કાનેરા” એક ઇન્દ્રિયવાળાથી લઈને સ્વનિતકુમાર સુધીના જ સંબંધી નરયિકેના કથન પ્રમાણે જ તેઓનું સમવસરણ કહેલ છે. “િિરવાવાઝું મને ! પુરવદારૂચા પુષ્ઠા' હેભગવન અક્ટિવાયાવાદી પૃથ્વીકાયિક જીવ શું નૈરયિક આયુષ્યને બંધ કરે છે અથવા તિર્યંચ આયુને બંધ કરે છે? અથવા મનુષ્ય આયુને બંધ કરે છે? અથવા દેવ આયુને બંધ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ચના! agશા નિ: હે ગૌતમ ! અક્રિયાવાદી પૃથ્વીકાયિક જીવ નૈરયિક આયુને બંધ કરતા નથી. પરંતુ તિર્યંચ આયુષ્યને બંધ કરે છે, અને મનુષ્ય આયનો બંધ કરે છે. બનો તેવા પતિ પરંતુ તેઓ દેવ આયુષ્યનો પણ બંધ કરતા નથી. આ રીતે અક્રિયાવાદી પૃથ્વીકાયિક જીવને તિયશ આયું અને મનુષ્ય આયુ આ બે આયુને જ બંધ હોય છે. તેઓને નરર્થિક અને દેવ આયુને બંધ હોતા નથી. “ઘર અનાળિગવાર વિ' અજ્ઞાન વાદી પૃથ્વીકાયિક જીવ, અક્રિયાવાદી પૃથ્વીકાયિક જીવના કથન પ્રમાણે જ નારક આયુ અને દેવ આયુને બંધ કરતા નથી. પરંતુ તિર્યંચ આયુ અને મનુષ્ય આયુને જ બંધ કરે છે. અર્થાત્ આ બે આયુ પૈકી કઈ એક આસને બંધ કરે છે. “ફરતા i મતે ! હે ભગવન શ્યાવાળા પૃથ્વીકાયિક જીવે છે નરયિક આયને બંધ કરે છે ? અથવા તિર્યંચ આયુને બંધ કરે છે? અથવા મનુષ્ય આયુને બંધ કરે છે ? અથવા દેવ આયુને બંધ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“g 3 = પડ્યું અરિજી ગુઢવીસાચા હે ગૌતમ! પૃવીકાયિક જીવોમાં લેશ્યા વિગેરે પ્રકારથી જે જે પદે સંભવિત હેય તે તે પદમાં રહેનારા પૃથ્વીકાયિક અને અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી આ બેજ સમવસરણ હેય છે. તે આ બને સમવસરણમાં પહેલાં કહ્યા પ્રમાણે મનુષ્ય આયુ અને તિર્યંચ આયુનો બંધ જ તે પ્રવીકયિક જીને હેય છે. તેઓ નારક આયુ અને દેવ આયુને બંધ કરતા નથી. શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy