________________
અથવા દેવ આયુષ્યને બંધ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જો મા ! નો નેરુવાવયં તો તિરિવ” કિયાવાદી નૈરવિકે નૈરયિક આયુષ્યને બંધ કરતાં નથી તથા તિર્યંચ આયુષ્યને પણ બંધ કરતા નથી પરંતુ “મારાં પતિ’ મનુષ્ય સંબંધી આયુષ્યને બંધ કરે છે. “ વાવયં પતિ તેઓ દેવ સંબંધી આયુષ્યને પણ બંધ કરતા નથી. તેનું કારણ નારક ભવને તે પ્રકારને સ્વભાવ જ છે. તથા જે તિયચાયનો તેઓ બંધ કરતા નથી તેનું કારણ તેઓના કિયાવાદી પણાને સ્વભાવ જ છે તેઓ કેવળ મનુષ્ય આયુને જ બંધ કરે છે. કેમ કે-આ સ્થિતિમાં એજ આયુષ્ય બાંધવાને તેમને સ્વભાવ થઈ જાય છે. “અતિચારા ! નેરાણા કુદકા' હે ભગવન અક્રિયાવાદી નૈરયિકે શું નરયિક આયુને બંધ કરે છે? અથવા તિર્યંચ આયુષ્યને બંધ કરે છે? અથવા મનુષ્ય આયુષ્ય ને બંધ કરે છે? અથવા દેવ આયુષ્યને બંધ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં
શ્રી કહે છે કે-જયમા ! નો રૂચા” હે ગૌતમ ! અક્રિયાવાદી રયિક Bચિના આયુષ્યને બંધ કરતા નથી. તો રેવાવાં પતિ દેવ સંબંધી આયુષ્યને બંધ કરતા નથી. પરંતુ ‘ાતરવાળાએ પતિ અનુસાર જાતિ' તિર્યંચ આયુષ્યને બંધ કરે છે, અને મનુષ્ય આયુને પણ બંધ કરે છે. ga અનાળિવાર્દ વિ વેળરૂથવા વિ' એજ પ્રમાણે અજ્ઞાનવાદી નૈરવિક અને નચિકવાદી નરયિકે પણ નારક આયુને બંધ કરતા નથી અને દેવ આયુનો પણ બંધ કરતા નથી પરંતુ તેઓ નિરિવહાલાં પારંતિ મજુરાચં પિ ’ તિયરા આયુષ્યનો બંધ કરે છે, અને મનુષ્ય આયુને પણ બંધ કરે છે. આ રીતે આ અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વૈનાયિકવાદી નારકે તિર્યંચ અને મનના આયુનેજ બંધ કરવાવાળા હોય છે નારક અને દેવ આનો બંધ કરવાવાળા હોતા નથી.
રેરણા અને ! તેવા જિરિયાવાઈ હે ભગવન જે નરયિકે લેણ્યાવાળા હોય છે. અને ક્રિયાવાદી હોય છે, તેઓ “જિં ચાલ્યું શું નરયિક આયુને બંધ કરે છે? અથવા તિર્યંચ આયુનો બંધ કરે છે? અથવા મનુષ્ય આયુને બંધ કરે છે ? અથવા દેવ આયુને બંધ કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–“gs ય નેરા ને રિચાવાઝું તે મળતા
વારિ’ આ રીતે સઘળા નરયિકે કે જે ક્રિયાવાદી છે, તેઓ એક મનુષ્ય આયુને બંધ કરનારા હોય છે. બાકીના ત્રણ આયુને બંધ કરતા નથી. કેમ કે ક્રિયાવાદી પણામાં એ પ્રમાણેને સ્વભાવ હોય છે. કે તેમાં મનુષ્ય આયુને જ બંધ થાય છે. તથા જેએ અકિયાવાદી. અજ્ઞાનવાદી અને વૈનાયિકવાદી નારકે છે તે બધા જ સ્થાનમાં લેશ્યા વિગેરે સઘળા દ્વારોમાં પણ કોઈ પણ રીતે નારક આયુષ્યને બંધ કરતા નથી. પરંત તિય"ચ આયુનો અને મનુષ્ય આયુને જ બંધ કરે છે. દેવાયુને પણ બંધ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૩૨