SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે. તેઓ નરયિક આયુને બંધ કરતા નથી. તિર્યંચ આયુને બંધકરતા નથી. અને મનુષ્ય આયુને પણ બંધ કરતા નથી, “ઘેર જાવ નપુરા ગણા તણા’ લેશ્યાવાળા જીના કથન પ્રમાણે સવેદક છે યાવત નપુંસક દવાળા જીવ નરથિક આયુને પણ બંધ કરે છે, તિર્યંચ આયુને પણ બંધ કરે છે. મનુષ્ય આયુને પણ બંધ કરે છે અને દેવ આયુને પણ બંધ કરે છે. “ ir જેar’ અદક જીવ લેશ્યા વિનાના જીવોના કથન પ્રમાણે કેઈપણ આયુને બંધ કરતા નથી. “હા રોમા કg સારા' વૈશ્યાવાળા જીવોના કથન પ્રમાણે કષાયવાળા જીવો યાવત્ કોધ કષાય માનકષાય માયાકષાય અને લેભકષાયવાળા જીવે ચારે પ્રકારના આયુષ્યને બંધ કરે છે, અહિયાં યાત્પદથી “ફોધકષાયી, માનકષાયી અને માયા કષાયવાળા આ ત્રણ કષા ગ્રહણ કરાયા છે. “શરણાઈ ! છેલ્લા' લેશ્યા વિનાના જીવોના કથન પ્રમાણે કષાય વિનાના જીવ કોઈ પણ આયુને બંધ કરતા નથી. “કોળી જાવ શાયોના લા સહે' લેશ્યાવાળા જીના કથન પ્રમાણે સગી થાવત્ કાય એગવાળા જીવે ચારે પ્રકારના આયુને બંધ કરે છે. અહિયાં યાવત્પદથી મનોગવાળા અને વચનગવાળાઓ ગ્રહણ કરાયા છે. આ રીતે સામાન્યથી યોગવાળા જીવો અને માગવાળા જીવો વચનગવાળા જીવો અને કાયયેગવાળા જ લેશ્યાવાળા જીવોની જેમ નારક આયુષ્યને પણ બંધ કરે છે. તિર્યંચ આયુ ધ્યનો પણ બંધ કરે છે. મનુષ્ય આયુષ્યને પણ બંધ કરે છે, અને દેવ આયુષ્યને પણ બંધ કરે છે. ‘ગોપી શરણા’ સામાન્યથી યોગવિનાના સિદ્ધ છે અને કેવલી અલેશ્ય જીવોના કથન પ્રમાણે કઈ પણ આયુષ્યને બંધ કરતા નથી. “રાજાસત્તા અનાજવારા ય ક ા ’ લેશ્યાવાળા જીવના કથન પ્રમાણે સાકારપગવાળા અને અનાકારપગવાળા જ નારક આયુને પણ બંધ કરે છે, તિર્યંચ આયુષ્યનો પણ બંધ કરે છે, મનુષ્ય આયુને પણ બંધ કરે છે અને દેવાયુને પણ બંધ કરે છે. સૂત્રશા નરયિકોં કે આયુબન્ધ કાનિરૂપણ નારકદંડક સંબંધી સૂત્રનું કથન 'फिरियावाई णं भंते ! नेरइया कि नेरइयाउय त्याह ટીકાથ–બરિયાવાળે મરે ! રેફયા' હે ભગવદ્ ક્રિયાવાદી નૈરયિક જીવે હિ રે વાર્થ પુછા’ નારક ભવ સંબંધી આયુષ્યને બંધ કરે છે? અથવા તિય ચ આસને બંધ કરે છે? અથવા મનુષ્યના આયુષ્યને બંધ કરે છે? શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૩૧.
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy