SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ વેનથવારે ત્રિ' એજ પ્રમાણે અજ્ઞાનવાદી કૃષ્ણપાક્ષિક જીવ અને વૈનયિકવાદી કૃષ્ણપાક્ષિક જીવ પણું કૃષ્ણપાક્ષિકની જેમજ નાકાયુ, તિર્યંચાયુ. મનુષ્યાયુ, અને દેવાયુના બંધ કરે છે. કેમ કે તે સ્થિતિમાં તેભેને મુક્તિ ગમનની ચેાગ્યતા હતી નથી. તેથી તેએમાં ચાર પ્રકારના સંસારમાં સસરણ-પશ્ર્વિમણુ હૈાવાના સદૂભાવ રહે છે. સુાણિયા નફા પહેરવા' લેફ્સાવાળા જીવના કથન પ્રમાણે જ ચારે સમવસરણેમાં શુકલપાક્ષિક જીવને આયુ બંધ કહેવા જોઈએ. અ સમ્મતિટ્ટી ળ અંતે ! વિચિાવા જિ નાથ'' પુજ્જા' હે ભગવન્ ક્રિયાવાદી સમ્યગ્દૃષ્ટિવાળા જીવા નૈયિક આયુના બંધ કરે છે? અથવા તિયચ આયુના ખધ કરે છે ? અથવા મનુષ્ય આયુના અંધ કરેછે? અથવા દેવ આયુને અધ કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ગૌતમ ! તે નૈરિયક આયુના બંધ કરતા નથી. તિય ચ આયુંના પણ બંધ કરતા નથી પરંતુ મનુષ્યના આયુના બંધ કરે છે. અને દેવ આયુને ખંધ કરે છે. વિધાવિન્રી નન્હા વિશ્વયા' અક્રિયાવાદી મિથ્યાસૃષ્ટિ જીવા પણ ક્રુષ્ણુપાક્ષિકના કથન પ્રમાણે નારક આયુને પણ મધ કરે છે. તિયાઁચ આયુના પણ મધ કરે છે. મનુષ્ય આયુને પણ ખંધ કરે છે. અને દેવ આયુને પણ મધ કરે છે. સમ્મામિચ્છાથિટીન મળે ! લીયા અન્નાળિચવાર્ફ જિ. નેફ્યાલય'૦' હૈ ભગવન્ અક્રિયાવાદી સમ્યગ્મિથ્યાર્દષ્ટિ જીવા શુ' નારકયુના ધ કરે છે? અથવા તિય ચ આયુના બધ કરે છે? અથવા મનુષ્ય આયુને મધ કરે છે? અથવા દેવ આયુના ખધ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-ન્ન થફેરવા' હૈ ગૌતમ ! લેશ્યાવિનાના જીવાના થન પ્રમાણે મજ્ઞાનવાદી મિાદૃષ્ટિ જીવા કાઈ પણુ આયુના બંધ કરતા નથી. તેઓ નારક આયુને અધ કરતા નથી. તિય ચ આયુના બંધ કરતા નથી. મનુષ્ય આયુને ખ"ધ કરતા નથી, અને દેવ આયુષ્યને પણ અધ કરતા નથી. કેમ કે—આ અવસ્થામાં એકપણ પ્રકારની આયુના બધ તેમને હાતા નથી. ‘વ’ વેળફચવાડું વિ' અજ્ઞાનવાદી મિશ્રદૅષ્ટિવાળાના કથન પ્રમાણે મિશ્રાિ નૈનિયકવાદી પણ ચારે પ્રકારના આયુષ્યને ખંધ કરતા નથી. હવે સૂત્રકાર ક્રિયાવાદી, જ્ઞાનવાદીઓના સંબંધમાં કથન કરે છે. કેમકે જ્ઞાની વિગેરેમાં ક્રિયાવાદ શિવાયના વાદનુ વિરૂદ્ધ પણ હાવાથી અસભવપણ' છે, નાળી आभिणि बोहियनाणी य सुयनाणी य ओहिनाणी य जहा सम्मदिट्टी સમ્યગ્દષ્ટિવાળા જીવના કથન પ્રમાણે જ્ઞાની. આભિનિબાધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની અવધિજ્ઞાની આ બધા મનુષ્ય આયુ અને દેવ આયુના બધ કરે છે. નારક આયુ અને તિય ચ આયુના અંધ કરતા નથી. બળવાવનાળી નું મંતે ! ગુચ્છા' શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૨૯
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy