________________
g અનાળિથવા કિ વેળzચવા જ અક્રિયાવાદીની જેમ જ તેજેશ્યાવાળા અજ્ઞાનવાદી અને વનયિકવાદી પણ નૈરયિક આયુને બંધ કરતા નથી પરંતુ તેઓ મનુષ્ય આયુ, તિર્યંચ આયુ, અને દેવ આયુને બંધ કરે છે.
હા સેહેરના પૂર્વ મહેરા વિ સુહા કિ રાણા જે પ્રમાણે તેને લેશ્યાવાળા ક્રિયાવાદી અને અગ્લિાવાદીને આયુકર્મના બંધના સંબંધમાં નિરપિત કર્યા છે. એ જ પ્રમાણે પદ્મવેશ્યાવાળા શિયાવાદી જીવ અને પલેશ્યા વાળા અક્રિયાવાદી જીવન સંબંધમાં પણ સમજવું. તથા પદ્મહેશ્યાવાળા પિયાવાદી જીવ નરયિક આયુ અને તિય"ચ આયુને બંધ કરતા નથી પરંતુ મનુષ્ય આયુ અને દેવ આયુને બંધ કરે છે, પરંતુ પત્રલેશ્યાવાળા અક્રિયા વાદી છો નરયિક આયુને બંધ કરતા નથી, પરંતુ તિય ચ આને મલુ ધ્ય આયુને, અને દેવ આયુનેજ બંધ કરે છે. એ જ રીતે શુકલ લેફ્સાવાળા ક્રિયાવાદી અને અક્રિયાવાદી જી ક્રમશઃ પદ્વવેશ્યાવાળા જીવની જેમ સમજવા. “છેલ્લા છ મરે ! જીવા જિરિયાણારું જીરું નાડુશા પુછા' હે ભગવન જે અલેશ્ય છવ કિયાવાદી હોય છે, તેઓ શું નૈરયિક આયુને બંધ કરે છે ? અથવા તિર્યંચ આયુને બંધ કરે છે? અથવા મનુષ્ય આયુને બંધ કરે છે? અથવા દેવ આયનો બંધ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે“રોયના! નો જોરાવાં પતિ” હે ગૌતમ ! તેઓ નારકાયુને બંધ કરતા નથી. તથા તિર્યંચ આયુને પણ તેઓ બંધ કરતા નથી. મનુષ્ય આયને પણ તેઓ બંધ કરતા નથી. તથા દેવાયુને પણ બંધ કરતા નથી કેમ કે લેશ્યા રહિત અગી અને સિદ્ધજ હોય છે. તેથી તેઓને ચારે આયુ પપૈકી કોઈપણ આયુનું બંધકપણું આવતું નથી કેમકે તેઓ તે ભવસિદ્ધિ ગતિમાં જ જવાને ચગ્ય હોય છે. “#gયતા મતે ! નીવા અદિરિચાયા ૪િ નેફરારાં પુછા” હે ભગવન જે કૃષ્ણ પાક્ષિક છ અકિયાવાદી હેય છે, તેઓશું નરયિક આયુને બંધ કરે છે? અથવા તિર્યંચ આયુને બંધ છે? અથવા મનુષ્ય આયુને બંધ કરે છે? અથવા દેવ આયુનો બંધ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જો મા ! તયાએ જ પતિ પર્વ વરદિનદં ”િ હે ગીતમ! તેઓ નૈરયિક આયુને પણ બંધ કરે છે, તિર્યંચ આયુને બંધ કરે છે. મનુષ્ય આયુને પણ બંધ કરે છે. અને દેવ આયુને પણ બંધ કરે છે. આ રીતે તેઓ ચારે પ્રકારના આયુને બંધ કરે છે. કેમ કે કૃષ્ણપાક્ષિક હોવાથી તેઓમાં સિદ્ધિ ગમનની એગ્યતાને અભાવ રહે છે. તેથી તે એમાં ચારે પ્રકારના સંસારને જ સદ્દભાવ રહે છે. “gવ ગાળિયા વિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭