________________
કથન આ દેવ નારકોની અપેક્ષાથી કહેલ છે. કેમ કે-મનુષ્ય અને તિચ કૃષ્ણ વિગેરે ત્રણ લેફ્સાના સાવકાળમાં આયુના બધ કરતા નથી, જિરિયા વારે બન્નાનિચવા વેળવારે ય સત્તાર વિચાવચા, પોતિ' અક્રિયાવાદી અજ્ઞાનવાદી, વૅનિયકવાદી એ બધા ચારે પ્રકારના આયુષ્યને ખંધ કરે છે, કૃષ્ણલેસ્યાવાળા અક્રિયાવાદી જીવ ‘શાળિયા અજ્ઞાનવાદી જીવ અને ‘વેળચના' વૈયિકવાદી જીવ ચારે પ્રકારના આયુના બંધ કરે છે, ‘વ’ નીઝેસ્સા વિ નારહેલા વિ' એજ પ્રમાણે નીલલેસ્યાવાળા અને કા પેાતલેશ્યા વાળા જીવે અક્રિયાવાદી જીવ, અજ્ઞાનવાદી જીવ અને નૈયિકવાદી જીવના થન પ્રમાણે ચારે પ્રકારના આયુષ્યના બંધ કરે છે. અને ક્રિયાવાદી જીવ કેવળ મનુષ્યાયુને જ ખધ કરે છે. ‘àહેલા હું મને ! નીવા ચિાવા કિ નડ્યા. 'ત્તિ' પુરા' હે ભગવન તેનેવેશ્યાવાળા જીવા કે જેએ ક્રિયાવાદી હાય છે. તેઓ શું નૈયિક આયુષ્યને અંધ કરે છે ? અથવા તિય ચચાનિક આયુના ખધ કરે છે ? અથવા મનુષ્ય આયુને અધ કરે છે? કે દેવ આયુને અધ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેનોયમાં ! નો નેચર 'ત્તિ' હે ગૌતમ ! તેઓ નૈયિક આયુષ્યને અંધ કરતા નથી. નો સિવિલનોળિયાચ વાતિ' તિય ચર્ચાનિક આયુષ્યના અધ કરતા નથી. પરંતુ તેઓ ‘મનુલ્લાય વરેતિ, ટેવાય. વિરે‘તિ’ મનુષ્ય આયુના બંધ કરે છે. અને દેવ આયુને પણ ખધ કરે છે. ૬ વાગ્ય પરેત્તિ' તેજોવેશ્યાવાળા જીવે જો દેવ આયુને અંધ કરે છે, તે શું તે ભવનવાસી દેવ આયુને ખંધ કરે છે ? અથવા યાવત્ વૈમાનિક ય આયુના બંધ કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-તહેવ' હું ગૌતમ ! જે પ્રમાણે ક્રિયાવાદી જીવાને વૈમાનિક દેવ આયુને બધુ થવાના સંબંધમાં થન કરેલ છે, એજ પ્રમાણે તે વેશ્યાવાળા ક્રિયાવાદીયાને પણ વૈમાનિક દેવ આયુના અંધ કહેલ છે, ભવનવાસી, વાનવ્યંતર, અને જ્યેાતિષ્ઠ દેવ આયુના બંધ કરવાનું કહેલ નથી. તેપહેÜા ળ મંચે ! ગૌવા જિરિયાવાળું િ ને ાથપુરા' હે ભગવન્ જે તેોલેશ્યાવાળા જીવા અક્રિયાવાદી ડાય છે, તેઓને થ્રુ નૈયિક માયુને અંધ હાય છે ? અથવા તિર્યંચ આયુને ખંધ હાય છે? અથવા મનુષ્ય આયુના બધ હોય છે ? અથવા દેવ આયુષ્યના અંધ હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોચમા ! તો નેઆચરે તિ' તેએને નૈરિયેક આયુના બંધ થતુ નથી. પરંતુ મળુÜાય વિનેતિ' તેએાને મનુષ્ય આયુને પણ બંધ હાય છે. ‘વિÆિગોળિચાંપતિ' તિય ́ચ આયુના પશુ બધ હોય છે. દશાયવરૂદ્ધેત્તિ' અને દેવાયુના પણ મધ હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
२७