________________
પરંતુ ગાળવા જરંતિ’ તેઓ વૈમાનિકદેના આયુષ્યને બંધ કરે છે. જજિરિયાગાર્જુoi મતે ! નવા %િ ને ચારચંતિ સિવિ૦ પુછા” હે ભગ વન અક્રિયાવાદી જીવ શું નરયિક આયુષ્યને બંધ કરે છે? અથવા તિર્યંચચેનિકના આયુષ્યને બંધ કરે છે? અથવા મનુષ્ય આયુને બંધ કરે છે? અથવા દેવ આયુષ્યને બંધ કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે
મા ! ફાર્ચ વિ પતિ’ હે ગૌતમ અકિયાવાદી નરયિકના આ વ્યને પણ બંધ કરે છે, યાવત્ દેવ આયુષ્યને પણ બંધ કરે છે. અહિયાં થાવત્પદથી તેઓ તિયચનિકના આયુષ્યને પણ બંધ કરે છે. અને મનુષ્ય આયુષ્યને પણ તેઓ બંધ કરે છે. એ પ્રમાણેને પાઠ ગ્રહણ કરાય છે. “ અarળવવાર્ફ વિ. વેરૂયાર્ફ ” એ જ પ્રમાણે અજ્ઞાનવાદી અને સૈનયિકવાદી પણ ચારે ગતિયાના આયુષ્યને બંધ કરે છે, “રસાળ મરે! નીવા રિવાવા' હે ભગવન્ લેશ્યાવાળા કિયાવાદી જી શું નિરયિક આયુ બેને બંધ કરે છે? અથવા તિર્યચનિકોના આયુષ્યનો બંધ કરે છે ? અથવા મનુષ્યના આયુને બંધ કરે છે? અથવા દેવ આયુષ્યને બંધ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ ! “નો નાશાउयं एवं जहेव जीवा तहेव सलेस्सावि चउहिवि समोसरणेहि भाणिय २ પ્રમાણે ક્રિયાવાદી જી નરયિક આયુષ્યને બંધ કરતા નથી, તિર્યચનિકોના આયુષ્યનો બંધ કરતા નથી. પરંતુ મનુષ્ય આયુને બંધ કરે છે, તથા દેવ આયુષ્યને બંધ કરે છે, દેવ આયુમાં પણ તેઓ કેવળ વૈમાનિક દેના જ આયુનો બંધ કરે છે. ભવનપતિ વિગેરેના આયુષ્યને બંધ કરતા નથી, એજ પ્રમાણે લેશ્યાવાળા જીવ પણ નરયિકાયુષ્યને બંધ કરતા નથી. વિગેરે પ્રકારનું સવળું કથન જીવના પ્રકરણમાં કહ્યા અનુસાર અહીંયાં સમજવું એજ વાત “દેવ ની રÈવ સદા ભવ” આ સૂત્રપાઠથી સ્પષ્ટ કરેલ છે. “ સા અરે! ગીતા
રિચાવા જ તૈયાયં પતિ પુછા” હે ભગવદ્ કૃતેશ્યાવાળા ક્રિયાવાદી જીવે શું નૈરયિક આયુષ્યને બંધ કરે છે? અથવા નિયંચ આયુને બંધ કરે છે? અથવા મનુષ્ય આયુને બંધ કરે છે? અથવા દેવ આયુને બંધ કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“જોયા' હે ગૌતમ! “નો રચાર પતિ” હે ગૌતમ ! કૃષ્ણલેશ્યાવાળા કિયાવાદી
નરયિકના આયુષ્યને બંધ કરતા નથી. “નો તિરિફ્લોબિયાયં પર્વરેરિ’ તેઓ તિર્યંચ ચોનીવાળાઓના આયુષ્યને પણ બંધ કરતા નથી પરંતુ તેઓ “અલ્લાર પતિ” મનુષ્ય આયુને જ બંધ કરે છે. જો વાસઘં પરિ’ દેવ આયુને તેઓ બંધ કરતા નથી આ પ્રમાણે જે આ કથન કર્યું છે, કે “કૃષ્ણલેશ્યાવાળા કિયાવાદી છે મનુષ્ય આયુને જ બંધ કરે છે. તે તે
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૨૬