________________
‘નવર' નં સ્થિત' માળિયવ' પરંતુ જીવના કથનની અપેક્ષાથી તેઓના કથનમાં એજ વિશેષપણુ` છે કે–મ ૫'ચેન્દ્રિયતિય ચૈાનિકાને જે પદો સ‘ભવિત થતા હાય એજ પોતેએમાં કહેવા જોઈ એ. તેથી અન્ય કહેવાના નથી. ‘મનુપ્તા નહા નૌવા સહેજ નિવ્લેસ' મનુષ્યેામાં જીવના કથન પ્રમાણે જ સઘળુ' કથન કહેવું જોઈએ. વાળમંતઽૉસિય તેમાળિયા ના અનુજીમારા' અસુરકુમારાના સંબંધમાં જે પ્રમાણે કથન કહેલ છે, એજ પ્રમાણે વાનવ્યન્તર નૈતિક અને વૈમાનિકાના સબંધમાં કહેવુ' જોઇએ. અર્થાત્ આ ખધા ક્રિયાવાદી પણ હાય છે, અક્રિયાવાદી પણ હોય છે, અને વૈયિકવાદી પશુ હાય છે. તે સમજવુ’. ાસૢ૦૧
જીવોં કે આયુબન્ધ કા નિરૂપણ
જીવ નારક વિગેરે દડકામાં જે-જે સમવસરણ જ્યાં જ્યાં હૈાય છે, તે તે સમવસરણુ ત્યાં ત્યાં જુદા જુદા પ્રગટ કરેલા છે હવે તે જીવ વિગેરે ૨૫ પચ્ચીસ દ ́ડકામાં આયુનામ ધનુ' નિરૂપણ કરવામાં આવે જિયિાવાડ઼ે મને ! નીવાનેદ્યાલય રેત્તિ' ઈત્યાદિ
છે,
અંધ
ટીકા — હું ભગવત્ જે જીવા ક્રિયાવાદી છે, તેએ શુ નૈયિક આયુષ્યના ખધ કરે છે ? ‘તિવિજ્ઞૉળિયાચં રેતિ' તિય ચ આયુષ્યના બંધ કરે છે ? ધ્રુવયં વજ્ર 'ત્તિ' અથવા દેવ આયુષ્યને! અંધ કરે છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘નોયમા ! નો નેદ્યાલય રેતિ' હે ગૌતમ ! ક્રિયાવાડી જીત્ર નૈરયિક આયુષ્યના બંધ કરતા નથી. જો સિરિયાનોળિયાચપત્તિ' તિય ઇંચ આયુના અંધ કરતા નથી. પરંતુ ‘મનુસારું પતિ રૈયાચંપત્તિ' મનુષ્ય આયુના બંધ કરે છે, અને દેવ આયુના કરે છે. ‘નર લેવાય. વજ્ર 'ત્તિ * અવળવાણી ફેલાય પરત જો તેઓ દેવ આયુના બંધ કરે છે, તે શું તેએ ભવનવાસી દેવાના આયુષ્યના અધ કરે છે ? યાવત્ વૈમાનિક દેવાના આયુષ્યના બંધ કરે છે ? અહિયાં યાવત્ શબ્દથી વાનન્યન્તર અને જયાતિષ્ઠ આ બન્ને ગ્રહણ કરાયા છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોંધમા ! ળૉ અવળવાસિવાય રેતિ નો વાળ મંતવ્યેવાય વજરે તિ' હે ગૌતમ ! ક્રિયાવાદી જીવ ભવનાસિ દેવાની આયુષ્યના મધ કરતા નથી. તથા વાનભ્યન્તર દેવાની આયુષ્યના ખધ કરતા નથી. ‘નો ગોધિય લેવાય' રે ત્તિ' જયાતિષ્ઠ દેવાની આયુષ્યના ખધ કરતા નથી
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
-
૨૫