________________
સાવ હાવાથી તેમાં વચન ચેાગને સદ્ભાવ કહ્યો છે. ‘નો વેળ થવા’ પૃથ્વીકાયિક જીવ વૈનયિકત્રાદી હૈાતા નથી. કેમ કે તેએમાં વિનયવાદને ચેાગ્ય પરિણામ હાતુ’ નથી. ‘ત્ર પુત્રીજાાળ ૐ અસ્થિ તત્વ સવ્વસ્થ વિચારૂં તો મજ્ઞિજ્જાનું સોન્નરનારું' એજ પ્રમાણે પૃથ્વીકાયક જીવમાં જે જે વેશ્યા વિગેરે પદ્માસ‘ભવિત ડાય છે, તે તે સઘળા પદ્યમાં આ એજ અટલે કેઅક્રિયાવાદી પક્ષુ' અને અજ્ઞાનવાદી પણું સમવસરણુ કહેવા જોઇએ. આ રીતે લેસ્યાવાળા, કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા, કાપાતāસ્થાવાળા, તેજો લેશ્યાવાળા, કૃષ્ણપાક્ષિક, શુક્રલપાક્ષિક, સમ્યગ્દષ્ટિ, મિથ્યાર્દષ્ટિ, સભ્યગ્મિથ્યા દૃષ્ટિ, જ્ઞાની, આભિનિષાધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની, ઔધિકજ્ઞાની, અજ્ઞાની, મતિ અજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, વિભગજ્ઞાની આહારસજ્ઞાપયેગી યાવત્ પરિગ્રહસ જ્ઞાપયુક્ત, સવેદક, નપુસકવેઢક, સકષાયી ચાવત્ લે,ભકષાયી, સયાગી, મનાયેગી વચનયેગી, સાફારાપયોગવાળા, અનાકારાપ ચાળવાળા વિગેરે પદે પૈકી જે-જે પઢો આ પૃથ્વીકાયિકામાં સંભવિત હાતા હૈાય તેમાંથી અનાકારાપયેાગવાળા પૃથિવીકાયિક સંબંધી પદ સુધી આ એ મધ્યના સમવસરણેાજ કહેવા જોઈએ
‘' નાવ પતિયાળ' પૃથ્વીયિકના કથન પ્રમાણે જ અષ્ઠાયિથી લઈને ચાર ઈન્દ્રિયવાળા જીવ સુધીના છવેને ‘સજ્જદુજેવુ ચાલ કિજ્ઞજ્ઞા તો અમોલનારૂં' સઘળા લેશ્યાદિ સંભવિત સ્થાનામાં આ બે જ એટલે કે અક્રિયાવાદી અને અજ્ઞાનવાદીપણાના એ મધ્યના સમવસરણ કહેવા લાયક હ્યા છે. તેમ સમજવું.
શકા — એ ઇ દ્રિયવાળા અને ત્રણ ઈદ્રિયવાળા જીવેાને સાસાદન ભાવથી સમ્યકત્વ અને જ્ઞાન માનવામાં આવેલ છે જેથી તેમાં ક્રિયાવાદી રૂપ સમવ સણું જ કહેવું જોઈ એ પરતુ આપ તેએમાં બન્ને સમવસરણેા કેમ કહો છે ? ઉત્તર-‘સન્મત્તનાળેહિ વિનિ ચૈત્ર મહિન્નારૂં તો સમોસા' જો કે આ એ ઇઇંદ્રિયાક્રિકામાં સાસાદન ભાવથી સમ્યક્ત્વ અને જ્ઞાન માનવામાં આવેલ છે, તે પણ તે અહિયાં અંશ રૂપથી માનેલા છે તેથી તેમને સમ્યવ અને જ્ઞાનમાં પણ આ બેજ મધ્યના સમવસરણ હાવાનું કહેલ છે. કેમકે ક્રિયાવાદ અને વિનયવાદ એ એ વિશેષ પ્રકારના સમ્યક્ત્વ વિગેરે પરિણામે હાય ત્યારે હુંય છે, સાસાદનરૂપ સમ્યક્ત્વજ્ઞાન હાય ત્યારે હાતા નથી. જો કે એ ઈન્દ્રિયથી લઈને ચાર ઇંદ્રિયવાળા સુધીના જીવે!માં સમ્યક્ત્વ અને જ્ઞાન છે, પરંતુ તે અપર્યાપ્તાવસ્થામાં જ તેના સદ્ભાવ રૂપથી માનેલા છે, તેથી તેમાં તેના સદ્ભાવ ઘણા જ એછા સમય સુધી રહે છે. તેથી તેએ વિશેષ પ્રકાથી ત્યાં હાતા નથી. એજ કારણથી ત્યાં મધ્યના બે સમવસરણેા માનેલા છે.
વિવિધ સિવિલનોળિયાનું ના ગોવા' સામાન્ય જીવના કથન પ્રમાણે પચેન્દ્રિય તિય ચયાનિવાળા જીવા ક્રિયાવાદી પણ હાય છે. ક્રિયાવાદી પણ હાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
२४