SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ વાદી પણ હોય છે. તે મંતે ! જિં રિચાવા પુછા” હે ભગવાન નરયિક જીવે શું કિયાવાદી હોય છે ? અકિયાવાદી હોય છે? અથવા અજ્ઞાન વાદી હોય છે? અથવા વૈનાયિકવાદી હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જોયા! રિચાવા કિ કાર વેળફવા વિ' હે ગૌતમ ! નૈરયિક છ ક્રિયાવાદી પણ હોય છે. અકિયાવાદી પણ હોય છે, અજ્ઞાનવાદી પણ હોય છે. અને વૈનાયિકવાદી પણ હોય છે. કેમ કે તેને એ પ્રમાણેનું વિલક્ષણ પરિગ્રામ હેય છે. “રહેતા મરે! ળો : રિયાલા હે ભગવન જે નરયિક જીવે લેશ્યાવાળા હોય છે તેઓ શું ક્રિયાવાદી હોય છે? અથવા અક્રિયાવાદી હેય અથવા અજ્ઞાનવાદી હોય છે? અથવા નિયિકવાદી હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે–“gવં રેવ' હે ગૌતમ! સામાન્ય નારકના કથન પ્રમાણે વેશ્યાવાળા નારક પણ કિયાવાદી પણ હેય છે, અક્રિયાવાદી પણ હેય છે, અજ્ઞાનવાદી પણ હેય છે, અને નયિકવાદી પણ હોય છે. “ga નાવ વારતા” લેશ્યાવાળા નારકના કથન પ્રમાણે જ કૃષ્ણલેશ્યાવાળા, નીલેશ્યાવાળા, અને કાપિત હેશ્યાવાળા, નૈરયિક જ ક્રિયાવાદી પણ હોય છે, યાવત્ વૈનાયિકવાદી પણ હોય છે. “#gપરિવા બ્રિપિચ વિવરિયા' કૃષ્ણપાક્ષિક નાર કિયાવાદી હેતા નથી. પરંતુ અયિાવાદી યવત્ વૈવિકવાદી હોય છે. “g pળં મેળું ગરવું ગીવાળ કરવા આ પ્રમાણે ઉપર બતાવેલ પ્રકારથી જીવેના સંબંધમાં જે કથન કહે છે, “સવ ને ચાળ વત્તાયા વિ' એજ કથન અહિયાં નરયિકે ના સંબંધમાં “=ા અનાવરા” યાવત્ અનાકારેપચેગવાળા નૈરવિકેના પ્રકરણ પર્યન્ત સઘળું કથન કહેવું જોઈએ “નવ ગરિક નં માળિયું પરંતુ આ કથનમાં જે સ્થાન જેના સંબંધી હોય તે સ્થાન તેને કહેવા જોઈએ. તેને - પmm છે જેને ન હોય તે તેને કહેવા ન જોઈએ. “હા ને રૂચા gવ નાવ ચિકુના” નરયિકના સંબંધમાં જે પ્રમાણેનું કથન કર્યું છે એજ પ્રમાણેનું કથન થાવત સ્વનિતકુમારે સુધી સમજી લેવું, “પુરિઝાયાણં મતે વિશ્વરિચાવાઈ પુછા' હે ભગવન પૃથ્વીકાયિક જીવ શું ક્રિયાવાદી હોય છે? અથવા અ કિયાવાદી હોય છે? અથવા અજ્ઞાનવાદી હોય છે અથવા વિનચિકવાદી હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ોચમા ! નો વિનિયાવાર છે શૌતમ ! સ્વીકાયિક જીવ ક્રિયાવાદી હોતા નથી. “જજિરિયાવાડ, નાળિ પ્રજ્ઞા શિર પરંતુ તેઓ અક્રિયાવાદી હોય છે, અને અજ્ઞાનવાદી પણ હોય છે. કેમ કે–તેઓ મિથ્યાદષ્ટિ હોય છે, જોકે વચન યોગીના અભાવથી તેઓમાં વચન વાદને અભાવ છે. તે પણ તે તે ભાવને ચે.ગ્ય જીવ પરિણામને શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy