________________
પ્રશ્નના
દીપાસાના હૉ તિ મૈં। અહ્રયાવાર્ાં, અજ્ઞાનવાણ સર્વનાયીવાણ અથવા અજ્ઞાનવાદી હાય છે ? અથવા વેંનિયકવાદી હોય છે ? આ ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે—શોથમા ! નો ચિચિાવા' હૈ ગૌતમ ! કૃષ્ણ પાક્ષિક જીવ ક્રિયાવાદી હાતા નથી, કેમ કે તેએ યથાવસ્થિત દ્રવ્ય પર્યાયામક વસ્તુની વેદનાથી રહિત હોય છે. ‘અજિયિાવાડું વિ, અનાળિયારૢ વિ વેળચવાર્ફ વિ' અક્રિયાવાદી પણ હાય છે, અજ્ઞાનવાદી પણ હાય છે, અને વૈયિકવાદી પણ હોય છે. ‘મુષિલયા ના સòશ્મા' સલેક્ષ્ય જીવના કથન પ્રમાણેજ શુકલપાક્ષિકને પણ સમજી લેવા ‘સમ્માવિઠ્ઠી જ્ઞદ્દા અહેલા' સમ્યગદૃષ્ટિ વાળા જીવા લેશ્યાવિનાના જીવાના કથન પ્રમાણે યથાવસ્થિત દ્રવ્ય પર્યાયાત્મક વસ્તુના પરિચ્છેદક હાવાથી ક્રિયાવાદીજ હાય છે, તેએ અક્રિયાવાદી, અજ્ઞાન વાદી અને વૈયિકવાદી હાતા નથી ‘મિચ્છાટ્ટિીના
પલિયા' મિથ્યાષ્ટિ જીવા કૃષ્ણપાક્ષિકના કથન પ્રમાણે ક્રિયાવાદી હાતા નથી પરંતુ તેએ અક્રિયાવાદી પણ હોય છે. અજ્ઞાનવાદી પણ હાય છે, અને વૈનિયકવાદી પણ હાય છે‘મિચ્છાવિટ્ટીń પુટ્ટ' હે ભગવન્ જે જીવા મિશ્રષ્ટીવાળા હોય છે, તે શું ક્રિયાવાદી હાય છે? અથવા અક્રિયાવાદી હાય છે ? અથવા અજ્ઞાનવાદી હૈાય છે ? અથવા વૈયિકવાદી હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે નોયમા નો જિરિયાવાર્ફ નો જિરિયા' હે ગૌતમ ! તે ક્રિયાવાદી હાતા નથી. તથા અક્રિયાવાદી પણ હાતા નથી અન્નાનચવાર્ફ વિ વેળવાતૢ' તેએ અજ્ઞાન વાદી પણ હોય છે, અને વૅનિયકવાદી પણ હાય છે, કેમ કે મિશ્રદૅષ્ટિવાળા જીવા સાધારણ પરિણામવાળા હાય છે. ‘સાળી નાવ ક્ષેત્રજનાની નહીં અનેસ્તે જ્ઞાની જીવ યાત્ કેવળ જ્ઞાનવાળા જીવા અલેપ જીવની જેમ ક્રિયાવાદી જ હોય છે. તેએ અક્રિયાવાદી હાતા નથી અજ્ઞાનવાદી હાતા નથી તથા વૈયિકવાદી પણ હાતા નથી. કેમ કે આ બધા દ્રવ્યપર્યાયાત્મક વસ્તુના યથાય એધવાળા હોય છે અહિયાં યાવાથી આભિનિબેધિકજ્ઞાની શ્રુતજ્ઞાની અવધિજ્ઞાની અને, મન:પર્યવજ્ઞાની આ સઘળા ગ્રહણ કરાયા છે. આ બધા ક્રિયાવાદી હાય છે. કેમ કે તેમાં યથાર્થ વસ્તુના પરિચ્છેદક પણાના સહૂભાવ રહે છે. ‘અન્નાળી લાવ નિમનનાળી નફા વિયા' અજ્ઞાની યાત્ વિભ’ગજ્ઞાની કૃષ્ણપાક્ષિકના કથન પ્રમાણે ક્રિયાવાદી હાતા નથી. પરંતુ તેઓ અક્રિયાવાદી જ હાય છે, અજ્ઞાનવાદી પણ હાય છે, અને વેંનિયાવાદી પગુ હાય છે. અહિયાં યાવપથી મતિઅજ્ઞાની અને તમન્નાની ગ્રહણ કરાયા છે. આ બધા ક્રિયાવાદી હાતા નથી, પરંતુ અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, અને વૈચિકવાદી હાય છે, ‘ગાફારસનોવત્તા લાવ સન્નોવત્તા ના
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૨૧