SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ હે ભગવન્ જીવ શું ક્રિયાવાદી છે ? અથવા અક્રિયાવાદી છે? અથવા અજ્ઞાનવાઢી છે ? અથવા વિનયવાદી છે ? આ પ્રમાણેના પ્રશ્ન સામાન્ય જીવના આશ્રય કરીને પૂછવામાં આવેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે એ કે-નોયમા ! ઝીયા જિરિયારૂત્તિ' હૈ ગૌતમ ! જીવે। સામાન્યતઃ ક્રિયાવાદી પણ હોય છે. ‘અિિરયાવાદ્દે વિ' અક્રિયાવાદી પણ હાય છે. તથા-અન્નાળિયા વિ’ અજ્ઞાન વાઢી પણ હોય છે. ‘વેળાવિ' અને વૈયિકવાદી પણ હાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-સામાન્યથી જીવા ચારે પ્રકારના પણ હાય છે. કેમ કે જીવના સ્વભાવ જ કઇક એવા હાય છે. હવે જીવ વિશેષના સમ’ધમાં ગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે-સહેતાળ મને ! નીવા જિ વિવિચા પુચ્છા' હું ભગવત્કૃષ્ણનીલ વિગેરે લેશ્માએ પૈકી કોઈ એક લેશ્યાવાળે જીવ શું ક્રિયાવાદી હૈાય છે ? અથવા આક્રિયાવાદી હૈાય છે ? અથવા અજ્ઞાન વાદી હૈાય છે. ? અથવા વૈયિકવાદી હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-પોયમા ! દિરિયાનાર્ફ તિ અનિરિયા વિશ્રન્નાનિપણારૂં ત્રિ, વેળવાતૢ fq' હે ગૌતમ ! વૈશ્યાવાળા જીવે ક્રિયાવાદી પણુ હાય છે. અક્રિયાવાદી પણ હાય છે, અજ્ઞાનવાદી પણ હોય છે, અને વૈનવિકવાદી પગૢ હોય છે. ‘ત્ર નાવ મુજેરન્ના' લેયવાળા જીવના કથન પ્રમાણે જ યાવત્ કૃષ્ણુલેસ્યાવાળા જીવથી લઈ ને શુકલ લેસ્યાવાળા જીવ સુધીના સઘળા જીવે ચારે પ્રકારના પણ હોય છે. કેમ કે આ જીવાના સ્વભાવ જ એવા હાય છે. ‘બન્નેશ્મા મને! નીત્રા પુન્ના' હે ભગન્ જે જીવે લેશ્મા વિનાના હૈાય છે, તેએા શું ક્રિયાવાદી હોય છે ? અયવા અક્રિયાવાદી હૈાય છે ? અથવા અજ્ઞાનવાદી હાય છે? અથવા વૈયિકવાદી હૈાય છે ? આ ઉત્તરમાં પ્રભુશ્રીને કહે છે કે છે કે-નોયમા ! જિરિયાના' હૈ ગૌતમ ! લેફ્યા વિનાના જીવે ક્રિયાવાદી ડાય છે. અાગી અને સિદ્ધ એ અલેશ્ય જીવ છે. એ ક્રિયાવાદી જ હાય છે. કેમ કે તેએ ક્રિયાવાદના કારણભૂત યથા વસ્થિતદ્રવ્ય પર્યાયાર્થિ ક પદાર્થના પરિચ્છેદથી યુક્ત હાય છે. અહિયાં સમ્યગ્ દૃષ્ટિને ચેન્ગ્યુ અલેશ્યપણામાં, સમ્યક્દનજ્ઞાની નેસ'જ્ઞોપયુક્ત અને અવેદકપણુ વિગેરે સ્થાન છે તે સઘળાના ક્રિયાવાદમાં જ સમાવેશ થાય છે. તથા જે મિથ્યાર્દષ્ટિને ચાપ મિથ્યાત્વ, અજ્ઞાન. વિગેરે સ્થાના છે, તેરા સમાવેશ સમવરણયમાં થયેલ છે. પ્રશ્નના ‘નોદરિયાના’લેશ્યાવિનાના જીવે અક્રિયાવાદી હૈાતા નથી. કેમ કે તેઓ દ્રવ્ય પર્યાયાત્મક વસ્તુના જ્ઞાનથી યુક્ત હાય છે. ‘નોં બન્નાળિયયા એજ પ્રમાણે અજ્ઞાનવાદી પણ હાતા નથી. ‘નો લેળવા’વૈયિકવાદી પણ એ પ્રમાણેના હેાતા નથી. કેમ કે તેઓ દ્રવ્ય પર્યાયાત્મક વસ્તુમાં જ્ઞાનવાળા હોય છે. વિચાળે મતે ! નીવા જ ચિચિાયા પુરછા' હું ભગવન્ જે કૃષ્ણપાક્ષિક જીવે છે, તેઓ શું ક્રિયાવાદી હાય છે ? અક્રિયાવાદી હાય છે? શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૨૦
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy