________________
એક સાથે જ તેને ક્ષય કરે છે? પ્રથમ સમયમાં ઉત્પત્તિવાળા જે નૈરયિકે છે, તે અનંતરપપનક નૈરયિક કહેવાય છે. અથવા–તેઓ પાપકર્મ ભોગવવાનું એક સાથે કરે છે? અથવા–પાપકર્મ ભોગવવાનું એક સાથે કરે છે ? અને તેને ક્ષય જુદા જુદા સમયમાં કરે છે? ૨ અથવા-પાપકર્મ ભેળવવાનું જુદા જુદા સમયે કરે છે? અને તેને વિનાશ એક સાથે કરે છે? ૩ અથવા પાપકર્મ ભેગાવવાનું પણ જુદા જુદા સમયમાં કરે છે? અને તેને વિનાશ પણ જુદા જુદા સમયે કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કેજોગમા” હે ગૌતમ ! “મારૂચા સમાયં સમાચ નિરિંતુ કેટલાક અનંતરો૫૫ન્નક નરયિકે એવા હોય છે કે-જેઓ એક સાથે જ પાપકર્મ ભેગવવાનો પ્રારંભ કરે છે, અને તેને ક્ષય-વિનાશ પણ એક સાથે જ કરે છે. ૧ તથા “અફઘા સમારં વર્ષિવિઘાયં નિર્વિવું” કેટલાક અનંતરે પપનક નૈરયિકે એવા હોય છે કે-જેઓ પાપકર્મ ભેગવવાનો પ્રારંભ તે એક સાથે જ કરે છે, પરંતુ તેને ક્ષય વિનાશ એક સાથે કરતા નથી. અર્થાત્ જુદા જુદા સમયે તેને ક્ષય કરે છે. અહિયાં આ બેજ ભંગે કહ્યા છે. કેમકેઅનંતરો૫૫નક જીવમાં ત્રીજો અને ચોથે એ બે અંગે હોતા નથી.
से केणट्रेणं भते! एवं वुच्चइ. अत्थेगइया समाय पद्रवित तचेव, હે ભગવન આપ એવું શા કારણથી કહે છે ? કે કેટલાક અનંતપન્નક નરયિક જ એવા હોય છે કે જેઓ એક સાથે પાપકમ ભેગવવાનો પ્રારંભ કરે છે, અને એકી સાથે જ તેને ક્ષય કરે છે ૧ તથા કેટલાક અનંતરપ૫નક નેરયિક જી એવા હોય છે કે જેઓ પાપકર્મ ભોગવવાનો પ્રારંભતે એક સાથે કરે છે. પરંતુ તેને વિનાશ જુદા જુદા સમયે કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–ચમા ! અiaજાના નૈયા કુવા પનર હે ગૌતમ ! અનંતરે પપન્નક નૈરયિક બે પ્રકારના હોય છે, “ત્ત કહા” તે આ પ્રમાણે છે. “તમારા મોવલનનr” એક એ કે જેઓ સમાન આયુવાળા હોય છે, અને સમાન કાળમાં પરભવમાં ઉત્પન્ન થયા હેય ૧ તથા–-બીજા એ કે જેઓ સમાન કાળમાં આયુના ઉદયવાળા થયા હોય ૨ અનંતપન્નક જીના આયુષ્યને ઉદય સમાન જ હોય છે. આયુના વિષમપણમાં તેઓમાં અનંતરો૫૫ન્નકપણું જ બનતું નથી. તેઓ બધા સપનક આયુના પ્રથમ સમયમાં રહેનારા હોય છે. તથા તેઓને સમાપનક એ માટે કહ્યા છે કે-તેઓ મરણ પછી જ પરભવમા ઉત્પન્ન થઈ જાય છે. તેથી તેઓ મરણ કાળમાં ભૂતપૂર્વ ગતિથી અનંતરા૫પન્નક કહેવડાવે છે. તથા બીજા ભંગમાં મરણના વિષમપણાથી તેઓમાં વિષમાપનકપરું કહેલ છે. અહિયાં પહેલા અને બીજે એ બે ભો જ સંભવિત કહ્યા છે. ત્રીજા અને ચોથો એ છે તેઓને હેતા નથી. તેથી તે બે અંગે અહી' કહ્યા નથી. “તાથ તે તમારા સમાજના'
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧. ૪