________________
એક જીવે પહેલા તે ઐયંપથિક કર્મ બાંધ્યું નથી, એજ એક જીવ વર્તમાનમાં તેને બાંધો નથી અને એ જ એક જીવ ભવિષ્યમાં તેને બાંધશે નહી. ( त भते ! किं साइयं सपज्जवसियं बधइ, साइयं अपज्जवसियं बधइ, अणा. દુર્ઘ સપનારિયં વંધ, મારુાં કાવસિર્ષ વંધz?) હે ભદન્ત ! તે અર્યો. પથિક કમને બંધ સાદિ સપર્યવસિત હોય છે ? કે સાદિ અપર્યાવસિત હોય છે ? કે અનાદિ સપર્યવસિત હોય છે? કે અનાદિ અપર્યવસિત હોય છે? ( શોચના!) હે ગૌતમ ! (સાયં સપsઝાનિય વંધરૂં, નો સારૂ : वसिय बधइ, णो अणाइय सपज्जवसिय बंधइ. णो अणाइयं अपज्जवसिय
ug) આ એર્યાપથિક કમનો બંધ સાદિ સપર્ક સિત હોય છે, સાદિ અપર્યવસિત હોતે નથી, અનાદિ સપર્યવસિત હેતે નથી અને અનાદિ અપર્યવસિત પણ હેત નથી.
(तौं भाते ! कि देसेण देसं बंधइ, देसेण सव्वं बंधइ, सव्वेण देसं बंधइ,
સર્વે કરૂ?) ભદન્ત ! જીવ જે આ અર્યા પથિક કર્મને બંધ કરે છે, તે શું દેશથી દેશને બંધ કરે છે? કે દેશથી સર્વને બંધ કરે છે કે
અનન્તરોપપન્નક નારકાદિક કી આશ્રિત કરકે પાપકર્મ
| પ્રસ્થાન આદિ કા કથન
બીજા ઉદ્દેશાને પ્રારંભ - અનેક જીને એક કાળમાં કર્મભંગ થાય છે, અને કર્મથી મુક્ત થાય છે. વિગેરે વિષય પહેલા ઉદ્દેશામાં પ્રગટ કરવામાં આવે છે. હવે આ ક્રમ પ્રાપ્ત બીજા ઉદ્દેશામાં અનંતપન્નક નરયિક વિગેરેના સંબંધમાં પણ એજ હકીકત કહેવામાં આવે છે. એ સંબંધ ને લઈને સૂત્રકારે આ બીજા ઉદ્દેશાને પ્રારંભ કરેલ છે.--અwતરોવવરના મતે ! નેzયા વાવ ' જ યમાં ઈત્યાદિ
ટીકાર્થ ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું છે કે બળતરાવન અંતે નેપા” હે ભગવન અનંતરાપન્નક જે નરયિકે છે, તેઓ એક સમયમાં એક સાથે જ પાપકર્મ ભેગવવાને પ્રારંભ કરે છે? અથત ભગવે છે અને
શ્રી ભગવતી સૂત્ર : ૧૭