________________
તેને અન્ત પણ એકી સાથે જ કરે છે. ૧ “દેવ જીવા દે માળિયનં'
કorrurોવરત્તા’ આ પ્રમાણે જે રીતે જીવના સંબંધમાં કથન કહેલ છે, એજ પ્રમાણે સઘળું કથન નૈરયિકના સંબંધમાં પણ યાવત્ અનાકારોપયુક્ત નૈરયિક પદ સુધી સમજી લેવું. અર્થાત્ સામાન્ય જીવના પ્રકરણમાં જે પ્રમાણે પ્રશ્નોત્તર વિગેરે કહ્યા છે, એજ પ્રમાણે નારક જીવ પ્રકરણમાં પણ પ્રશ્નોત્તરો સમજી લેવા. અને આ સઘળું કથન પાવતુ આનાકારે પગના પ્રકરણ સુધીનું અહિયાં સમજવું. વેશ્યાવાળા નારકને લઈને ચાર ભં, કૃષ્ણલેશ્યાવાળા નારકે ને લઈને ચાર ભંગે, યાવત અનાકા પગવાળા નારક ને લઈને ચાર ભંગે સામાન્ય દંડકમાં કહ્યા પ્રમાણે સઘળા પદ્યમાં સમજવા. “ લાવ માળિયા જે પ્રમાણે નારક ના દંડકમાં લેશ્યા વિગેરે દ્વારથી લઈને અનાકારે પગ સુધીના પદનો આશ્રય કરીને ચાર ભંગે કહ્યા છે, એજ પ્રમાણે એક ઈદ્રિયવાળા પૃથ્વી કાયિકેથી આરંભીને વૈમાનિકે સુધી સઘળા દંડકમાં લેસ્થા વિગેરે ને લઈને અનાકા પગ સુધીના પદને લઈને બધે જ ચાર ભંગાત્મક વિચાર સમજ.
ક ના શરિથ ઘણાં મેળ માળિયä' પરંતુ એ ખ્યાલ અવશ્ય રાખવું જોઈએ કે-જે જીવને જે લેણ્યા વિગેરે કહ્યા છે. તે જીવને તે લેશ્યા વિગેરે ઉપર બતાવેલા પ્રકાર પ્રમાણે ચાર ભંગ પણુથી કહેવા જોઈએ. “ક વે રંગો જે પ્રમાણે પાપકર્મના સંબંધમાં ચતુર્ભગાત્મક દંડકે કહ્યા છે, એ જ પ્રમાણેના દંડકે ‘ugi જમેળ અpfa Hપડી આજ કમથી આઠે કર્મ પ્રકૃતિમાં પણ વારંsiા માળિયa” આઠ દંક કહેવા જોઈએ. “પીવાવીયા રેખાચિપન્નાલાળા’ જીવથી આરંભીને વૈમાનિક સુધીના પદામાં જ્ઞાનાવરણીય વિગેરે કર્મોના સંબંધમાં પૂર્વોક્ત ચાર ભાગે વાળા આઠ દંડકો બનાવીને તે કહેવા જોઇએ. “તો નર રંગફિશો ઢો કરો માનચાવો’ આ પ્રમાણે નવ દંડક સહિત આ પહેલો ઉદેશે કહે જોઈએ.
છે અરે ! મરે! ત્તિ' હે ભગવન અનેક જી પાપકર્મને ઉપ ભેગ અને તેને ક્ષય એક કાળમાંજ કરે છે. ઈત્યાદિ વિષયમાં આપી દેવાનું. પ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું કથન સર્વથા સત્ય છે. હે ભગવન્ આપ દેવાનુપ્રિયતું કથન અપ્ત હેવાથી સર્વથા સત્ય જ છે, આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજ માન થયા સૂ૦૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલ લજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ઓગણત્રીસમા શતકને પહેલે ઉદેશે સમાપ્તારના
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧
૨