SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ લેફ્સાવાળા જીવાને ઉદ્દેશીને પાપકમ ભાગવવાના તથા તેના વિનાશના સબધમાં પૂશ્કેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે--‘નોંયમા' ! હે ગૌતમ ! કેટલાક લેશ્યાત્રાળા જીવા એવા પણ હોય છે કે-જેએ એકી સાથે જ પાપક્રમના ઉલ્લેાગ કરે છે. અને તેના વિનાશ પણ એકી સાથે જ કરે છે. ૧ કેટલાક જીવા અવા હાય છે કે જેએ પાપકમ લેગવવાના તા એક સાથે પ્રાર'ભ કરે છે. પરં'તુ તેને વિનાશ જુદા જુદા સમયે કરે છે. ૨ તથા કેટલાક સલેશ્ય-લેશ્યાવાળા જીવા એવા પણ હાય છે કે-જેએ જુદા જુદા સમયમાં પાપકમ લેગવવાના પ્રારંભ કરે છે અને એકી સાથે એક સમયે તેના વિનાશ કરે છે ૩, તથા કેટલાક લેશ્યાવાળા જીવા એવા હોય છે કે જેએ જુદા જુદા સમયમાં પાપકમ ને ભેાગવવાના આરભ કરે છે, પરંતુ જુદા જુદા કાળમાં તેને વિનાશ કરે છે. ૪ ફરીથી આ વિષયમાં ગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે-હે ભગવન્ એવુ આપ શા કારણથી કહેા છે. કે કેટલાક લેશ્યાવાળા જીવા પાપકમ ભેાગવવાનુ એક સાથે કરે છે, અને તેના અંત પણ એક સાથે જ કરે છે? ઇત્યાદિ, આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-ડે ગૌતમ ! જીવા ચાર પ્રકાર ના કહ્યા છે, એ પ્રમાણેનું કથન જીવના સંબંધમાં જીવ પ્રકરણમાં જે કહેવામાં આવી ગયુ છે, એજ પ્રમાણેનું કથન અહિયાં પશુ ઉત્તરરૂપે સમજવું. એજ અભિપ્રાયથી પ્રભુશ્રીએ ‘વ ચૈત્ર' આ પ્રમાણે સૂત્રપાઠ કહેલ છે. વૈં સદ્ભાળેતુ વિનાય અળવારોવત્તા' જે પ્રમાણે નું કથન લેશ્યાવાળા જીવેાના આશ્રય કરીને કરેલ છે, એજ પ્રમાણેનું કથન યાવત્ અનાકારેાપ ચાળવાળા સુધીના સઘળા પદેના આશ્રય કરીને કહેવા જોઇએ. તેના સધમાં આલાપ! આ પ્રમાણે છે. 'कृष्णलेश्याः खलु भदन्त जीवाः पाप कर्म समक प्रास्थापयन् समक न्यस्थापयन् ' વિગેરે રૂપથી સમજવા જોઈએ. (હ્ સવે વિદ્યા ચાર વત્તચાપ માળિયરા' આ લેફ્યા વિગેરે સઘળા પદા આ કથનથી જ સમજવા જોઇએ અને કથનના પ્રકાર સામાન્ય જીવની જેમજ ચાર ભંગાક સમજવા જોઇએ ચ્છા રીતે સામાન્ય જીવના આશ્રય કરીને વિચાર કરવામાં આવેલ છે. હવે જીવ વિશેષના આશ્રય કરીને વિચાર પ્રગટ કરવા માટે સૂત્રકાર કહે છે કે--નથાળ મળે ! જાવ' મેં' જે સમય દુષિ યુ પ્રમાય' નિટ્રલિ’મુ’ હે ભગવન્ નૈરિયા પાપકના પ્રારભ એક કાળમાં એક સાથે કરે છે ? અને તેના અંત પણ એકી સાથે જ કરે છે? અથવા-પાપકમ ને ભેગવવ ના પ્રારભ એક કાળમાં કરે છે? અને તેના અંત જુદા જુદા કાળમાં કરે છે? ૨ અથવા તેને જુદા જુદા સમયે ભેગવે છે? અને અંત એક કાળમાં કરે છે? ૩ અથવા તેના ભાગ પણ જુદા જુદા સમયે કરે છે, અને અંત પણ જુદા જુદા સમયે કરે છે ? આ પ્રમાણેના ચાર ભગાત્મક પ્રશ્ન ‘વુચ્છા’ શબ્દથી ગ્રહણ કરીને પૂછેલ છે, આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે શોચમાં' હે ગૌતમ ! ‘અઘેચા સમાય યુિ સમય નિવૃનિપુટ કેટલક જીવો એવા હાય છે કે જેઓ આ પાપકમને લાગવવાને પ્રારભ એક સાથે કરે છે, અને શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૧૧
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy