SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ આયુકમને આધીન હોય છે. તેથી આયુકમને આધીન કરવાથી આ કથન વિરૂદ્ધ થતું નથી. તેથી એવું કહેવામાં આવ્યું છે કે-જે જીવો સમાન આયુષ્ય વાળા હોય છે, અને સાથે જ ઉત્પન્ન થવાવાળા હોય છે, તેવા જ એકી સાથે પાપકર્મ ભોગવવાને પ્રારંભ કરે છે-અને એકી સાથે તેને વિનાશ કરે છે. ૧, તથા “તરથ ળે ને તમારા દિલમોવવા તેË વાવ મં સમાયં વં વિષમાં રિવિંસુ” આ પ્રમાણેને જે બીજા ભંગના સંબંધમાં ઉત્તર આપવામાં આવ્યો છે. તેનું તાત્પર્ય એ છે કે-જે જીવેનું આયુ સમાન છે. સમાનકાળમાં આયુના ઉદયવાળા છે, પરંતુ જુદા જુઠ સમયમાં પરભવમાં ઉત્પન્ન થયા છે, તેઓ મરણ કાળના વિષમ પણાથી પાપકર્મનું વેદના-જોકે આયુષ્ય કર્મના વિરોદયથી સંપાદિત થવાને કારણે એકી સાથે કરવાથી તેને વિનાશ જુદા જુદા સમયમાં કરે છે. તથા “તરથ જે જે તે વિસાવવા રમવાના, તેમાં પારં વાર વિરમાયં પવિંદુ સમા નિર્લિંs આ રીતે જે ત્રીજા ભંગના સંબંધમાં ઉત્તર આપે છે, તેનું તાત્પર્ય એ છે કે-- જે જી વિષમ કાળમાં એટલે કે જુદા જુદા સમયમાં આયુકમના ઉદયવાળા છે. પરંતુ પરભવમાં એટલે કે બીજા ભવમાં એકી સાથે જ ઉત્પન્ન થયા છે, એવા તે જી જુદા જુદા સમયે પાપકર્મને ભેગવે છે. અને તેને અંત એકી સાથે જ કરે છે. ચોથા ભંગના સંબંધમાં કહેલ ઉત્તરનું તાત્પર્ય સ્પષ્ટ જ છે. “રે તળેિ જોયા ! નં રે” આ કારણથી હે ગૌતમ! મેં એવું કહ્યું છે કે કેટલાક જીવે પાપકર્મને ભેગવવાનું એક સાથે પ્રારંભ કરે છે, અને તેનો અંત પણ એકી સાથે જ કરે છે. ઈત્યાદિ. “રાળ લીલા પર્વ મં ઘઉં રે' હે ભગવન વેશ્યાવાળા જે જીવે છે, તેઓ એક સાથે પાપકમ ભેગવવાનો પ્રારંભ કરે છે ? અને એકી સાથે જ તેને અંત કરે છે? ૧ અથવા–પાપકર્મને ઉપગ એકસાથે કરે છે, અને જુદા જુદા સમયમાં તેનો વિનાશ કરે છે? ૨ અથવા પાપકર્મને ઉપગ જુદા જુદા સમયે કરે છે, અને તેને વિનાશ એકી સાથે કરે છે? ૩ અથવા પાપકર્મ ભેગવવાનુ જુદા જુદા સમયમાં કરે છે, અને તેને વિનાશ પણ જુદા જુદા સમયે કરે છે? આ પ્રમાણેને પ્રશ્ન ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy