________________
પણ કરે છે. “ભૈયા સમાથા વિરમોરવન્ના” તથા કેટલાક જી એવા હોય છે કે-જેઓ એક સરખા આયુષ્ય વાળા હોય છે. અને જુદા-જુદા સમયમાં પરભવમાં ઉત્પન થાય છે. તથા “અલ્યા વિરમાયા તમોરવન’ તથા કેટલાક છો એવા હોય છે કે-જે વિષય આયુષ્યવાળા હોય છે. પરભવમાં એકી સાથે ઉત્પન્ન થાય છે. તથા “અનgયા વિરમાયા વિસરોવરના કેટલાક જીવો એવા હોય છે કે-જેઓનું આયુષ્ય બરાબર હોત નથી. અને જુદા-જુદા સમયમાં જેઓ પરભવમાં ઉત્પન્ન થયેલા હોય છે. આ રીતે છો ચાર પ્રકારના હોય છે. આજ કથનનું સ્પષ્ટીકરણ કરતા કહે છે કે-“ત્તરથ છે ને તે મારા સમોવાનnt gta રમાશં - જિં સમાયં નિરંતુ અમાં જે છ સરખા સમયમાં પરભવમાં ઉત્પન્ન થયેલા હોય છે, એવા તે જીવે એક જ કાળમાં તે પાપકર્મો ભોગવવાને પ્રારંભ કરે છે અને તેનો અંત પણ એક જ કાળમાં એક સાથે કરે છે. ૧ તથ i जे ते समाउया विसमोववन्नगा तेण पाव कम्म समाय' पद्रविसु विसमाय ત્તિ જિં તથા જે જીવે સમાન આયુષ્યના ઉદયવાળા હોય છે, અને જુદા જદા કાળમાં પરભવમાં જન્મેલા હોય છે. એવા તે જીવો પાપકર્મ ભોગવવાનો પ્રારંભ એકી સાથે કરે છે. પરંતુ તેનો અંત જુદા-જુદા સમયમાં કરે છે. તથા “સા જો જે તે વિમાચા સમોવવના તે વાવ મં વિસમાચં ઘટૂજિંa ણના વિવિંસુરે” જે જીવ જુદા-જુદા સમયમાં આયુષ્યના ઉદયવાળા હોય છે, તે જ “જાવું વM વિઘાર્થ પબિંદુ સમા નિજિંદુ ક પા૫ કમ ભોગવવાનો પ્રારંભ જુદા-જુદા સમયમાં કરે છે, પરંતુ તેને અંત એકી સાથે જ કરે છે. “ત્તરથ જે તે વિભાવવા વિનવવત્તા તથા જે જીવે જુદા-જુદાસમયમાં આયુષ્યના ઉદયવાળા હોય છે, અને જુદા જુદા સમયમાં પરભવમાં ઉત્પન્ન થયેલા હોય છે. તે વિમા નિજિં' એવા તે જીવે પાપકર્મને ભોગવવાનો આરંભ જુદા-જુદા સમયમાં કરે છે, અને તેને અંત પણ જુદા જુદા સમયમાં કરે છે,
આ કથનમાં એવી શંકા થઈ શકે છે.–કે જે એવું કહેવામાં આવ્યું કે ઉદયની અપેક્ષાએ જેઓનું આયુષ્ય સમાન છે, અને જેઓ પરભવમાં એકી સાથે ઉત્પન્ન થયા છે, તે જ પાપકર્મ ભેગવવાને પ્રારંભ એક સાથે કરે છે, અને એક સાથે તેનો અંત કરે છે.–તે આ પ્રમાણેનું કથન આયુ કર્મને લઈને જ બની શકે છે. પાપકર્મના સંબંધમાં બની શકતું નથી. તેથી પાપકર્મ ભેગવવાનું એક સાથે અને તેને વિનાશ એક સાથે હેવાનું આયુકર્મના ઉદયની અપેક્ષાથી કેવી રીતે થઈ શકે છે? તેને ઉત્તર આ પ્રમાણે છે-કમેને ઉદય અથવા ક્ષય ભવની અપેક્ષાથી હોય છે, અને ભવ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭